MuslimNational

નમાઝમાંવિક્ષેપઅનેમુસ્લિમવિરોધીસૂત્રોચ્ચાર ગુરૂગ્રામમાંશુક્રવારદ્વેષપૂર્ણબનીરહ્યાછે

(એજન્સી)                           તા.૧૩

ગુરૂગ્રામનાસેક્ટર૩૭ખાતેહિન્દુત્વજૂથોદ્વારાજ્યાંમુસ્લિમોશાંતિપૂર્વકશુક્રવારેનમાઝપઢતાહતાત્યારે “નામુલ્લોકાનાકાઝીકા, યેદેશહૈવીરશિવાજીકા !” જેવાનારાલગાવવામાંઆવ્યાહતા. ગુરૂગ્રામનાનમાઝવિવાદેઆઅઠવાડિયેવધુબિહામણું, સાંપ્રદાયિકવળાંકલીધોહોવાથી, ધક્વિન્ટેતેતમામબાબતોનુંદસ્તાવેજીકરણકર્યુંછેઅનેઆવિવાદનાસૌથીવધુઅસરગ્રસ્તસ્થળોપૈકીએકનીમુલાકાતલીધીહતી. મુસ્લિમવિરોધીસૂત્રોચ્ચારથીમાંડીનેએકમુસ્લિમવ્યક્તિનેહિન્દુત્વવાદીટોળાએ ‘જયશ્રીરામ‘બોલવામાટેદબાણકરીનેમારપણમાર્યોહતો.  ગુરૂગ્રામમાંફરીએકવારશુક્રવારવિવાદનોદિવસબનીગયોહતો. નજીમઅલીમુરાદાબાદના૨૮વર્ષીયસ્થળાંતરકામદારછેજેગુરૂગ્રામમાંરોજીરોટીકમાયછે. તેકહેછેકે, “અમેશાંતિથીઅહીંનમાઝઅદાકરવાઆવ્યાહતા. હિન્દુત્વવાદીટોળાએઅમનેનમાજપઢવાનદીધીઅનેતેઉપરાંતઅમારીસાથેમારપીટકરીહતી. જ્યારેતેઓઅહીઆવ્યાઅનેમનેથપ્પડમારીત્યારેહુંત્યાંશાંતિથીઉભોહતો. અન્યમુસ્લિમોપણસેક્ટર૩૭માંસામાન્યખુલ્લીજગ્યાપરનમાઝઅદાકરતાઅટકાવવામાંઆવ્યાહતાઅનેસેંકડોલોકોનાહિંદુત્વવાદીટોળાએઆખીજગ્યાપરકબજોજમાવ્યોહતો, અનેકોઈપણમુસ્લિમનેતેસ્થળેનમાઝનપઢવાદેવાનોનિર્ણયલીધોહતો. નિરાશથયેલાનજીમેઉમેર્યુંકે, શુંએવોકોઈધર્મછેજેલોકોનેપોતાનાધર્મનીપૂજાકરવાથીકેનમાઝપઢવાથીવાંચતાઅટકાવેછે ? શુંરામઆપણનેનમાઝનપઢવાનુંકહેછે, કેઅલ્લાહકોઈનેમંદિરમાંનજવામાટેકહેછે ? અમેઅહીંશુક્રવારનાદિવસેજનમાઝપઢવામાટેઆવીએછીએદરરોજઆવતાપણનથી. આઈન્ટરવ્યુનાસમયેજહિંદુત્વનાટોળાએઅમારીવાતચીતમાંવિક્ષેપપાડ્યોહતોઅનેનજીમપરબૂમોપાડવાલાગ્યાહતા. પરિસ્થિતિઝડપથીબગડીરહીહતી. અંતરપાલનામનાએકહિંદુત્વવાદીએચીસોપાડીનેકહ્યુંકે, “આઅમારુંજન્મસ્થળછે, અમેઅહીંજરહીશું.”

નજીમેકહ્યુંકેઃઆઅમારીપણજન્મભૂમિછે!

અંતરપાલેકહ્યુંકેઃઆતમારૂંજન્મસ્થળકેવીરીતેછે ?

નજીમઃઅમારાપૂર્વજોપણઅહીંમૃત્યુપામ્યાછે.

અંતરપાલઃકયાપૂર્વજો ? શુંઅહીંમોહમ્મદઘોરીનુંમૃત્યુથયુંછે ?

નજીમેજવાબઆપ્યો, “તોતમારોમતલબશુંછે – હુંવિદેશીછું ?”

અંતર્પાલેબૂમપાડીનેકહ્યું, “હા, તમેવિદેશીછો. તમેજેનમાઝપઢોછોતેદર્શાવેછેકેતમેવિદેશીછો. પરિસ્થિતિવધુબગડશેએચિંતામાં, નજીમઅનેતેનામિત્રોઅહીથીદૂરજવાનુંનક્કીકરેછે. પરંતુમુસ્લિમોએઆવિસ્તારછોડીદીધોહોવાછતાં, હિન્દુત્વવાદીટોળુંતેમનીપાછળગયુંહતું. અમુકમિનિટોપછી, અમેઅંતરપાલઅનેતેનાકેટલાકસાથીહિંદુત્વવાદીઓનેતેમનીબાઇકપરજોયા, તેઓવિરૂદ્ધદિશામાંઝડપથીજતાહતા. જતીવખતેઅંતર્પાલેબૂમપાડીકે, “મોહમ્મદઘોરીનાવંશજોનેતેમનોબદલોમળીગયોછે, ચાલોજઈએ!” જેજગ્યાએથીબાઈકહમણાંજનીકળીહતીત્યાંજરસ્તાનીવચ્ચેએકજેકેટપડેલુંહતું. એજેકેટનજીમઅલીનુંહતું.

નજીમજણાવેછેકે, “અમેદૂરજઈરહ્યાહતા, જ્યારેઆલોકોઅમારીપાછળઆવવાલાગ્યાઅને ‘જયશ્રીરામ‘નાનારાલગાવવાલાગ્યાહતા. પછી, તેઓઆવ્યાઅનેમારીપાસેતેમનીબાઇકરોકીહતીઅનેમને ‘જયશ્રીરામ‘બોલવાનુંકહેતાહતા. મેંકહ્યુંકેહુંઆનહીંકહું. ત્યારેહિન્દુત્વવાદીલોકોએતેનેમારમાર્યોહતો.  અન્યએકસ્થાનિકેનજીમનીવાતનેસમર્થનઆપ્યુંહતું.  નજીમઆબાબતેપોલીસમાંફરિયાદકરવામાગેછે. ૧૦ડિસેમ્બરનારોજપોલીસસ્ટેશનનીસામેઅનેડઝનેકપોલીસઅધિકારીઓનીહાજરીમાંઆહિન્દુત્વવાદીટોળાંદ્વારાઉચ્ચારવામાંઆવેલામુસ્લિમવિરોધીસૂત્રોચ્ચારવિશેપોલીસશુંકરશે ? શુંવરિષ્ઠપોલીસઅધિકારીઓદ્વારાકોઈપગલાંલેવામાંઆવશે ?

(સૌ.ઃધક્વિન્ટ.કોમ)