(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૬
લખીમપુરખીરીહિંસાકાંડમાંએસઆઇટીનોરિપોર્ટસામેઆવ્યાબાદગુરૂવારેસંસદમાંવિપક્ષનાતમામસભ્યોએજોરદારહંગામોકર્યોહતોઅનેકેન્દ્રીયગૃહરાજ્યપ્રધાનઅજયમિશ્રાનીકેબિનેટમાંથીહકાલપટ્ટીકરવાનીમાગણીકરીહતી. કોંગ્રેસ, તૃણમુલકોગ્રેસ, એનસીપી, શિવસેનાસહિતનાસભ્યોએસરકારસમક્ષઅજયમિશ્રાઅંગેનિર્ણયલેવાનીમાગણીકરીહતીઅનેઆવિષયપરચર્ચાકરવાપરભારમુક્યોહતો. આદરમિયાનકોંગ્રેસનાસાંસદરાહુલગાંધીએગુરૂવારેલોકસભામાંલખીમપુરખીરીનીહિંસાસુનિયોજિતહતીતેવાએસઆઇટીનારિપોર્ટનેટાંકતાકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનેઅપરાધીગણાવીતેમનેતેમનાપદપરથીહકાલપટ્ટીકરવાનીમાગણીકરીહતી. અજયમિશ્રાનારાજીનામાનીમાગણીસાથેસમગ્રવિપક્ષેવિરોધકર્યોહતોઅનેલોકસભાતથારાજ્યસભામાંનારેબાજીકરીહતી. આનાકારણેસંસદનાબંનેગૃહોમોકૂફકરીદેવાયાહતા. ત્રીજીઓક્ટોબરેકૃષિકાયદાઓનાવિરોધમાંપ્રદર્શનકરીરહેલાકિસાનોપરઉત્તરપ્રદેશનાલખીમપુરમાંથયેલીઘટનામાંચારખેડૂતોસહિતકુલઆઠલોકોમોતનેભેટ્યાહતા. આઘટનાનોમુખ્યઆરોપીકેન્દ્રીયમંત્રીનોપુત્રઆશિષમિશ્રાહોવાનોખેડૂતસંગઠનોએઆરોપલગાવ્યોહતો.
સંસદમાંગુરૂવારેસુનાવણીશરૂથતાંજરાહુલગાંધીએકહ્યુંકે, લખીમપુરખીરીમાંજેહત્યાઓથઇતેનાવિશેઅમનેબોલવામાટેમંજૂરીમળવીજોઇએજ્યાંએકમંત્રીનીસંડોવણીછેઅનેએવુંપણકહેવાયુંછેકે, આમાંએકમોટુંષડયંત્રછે. તેમણેકહ્યુંકેખેડૂતોનીહત્યાકરનારામંત્રીનેસજાથવીજોઇએઅનેતેમનેહાંકીકાઢવાજોઇએ. જોકે, સંસદીયબાબતોનાપ્રધાનપ્રહલાદજોશીએકહ્યુંકે, વિપક્ષનાસભ્યોજાણીજોઇએકાર્યવાહીખોરંભેપાડેછે. સરકારઆમુદ્દેચર્ચાકરવામાગતીનથીકારણકેઆમામલોઅદાલતમાંવિચારાધીનછે. જોશીએકહ્યુંકે, ૨૦૨૪નીલોકસભાચૂંટણીમાંઘણોસમયબાકીછે. અમેપણત્યારેખેલાકરીશુંપણહાલસંસદનીકાર્યવાહીચાલવીજોઇએ. બીજીતરફરાહુલગાંધીએકહ્યુંકે, અમેઆમુદ્દેસંસદમાંચર્ચાકરવામાગીએછીએપણવડાપ્રધાનનરેન્દ્રમોદીઇન્કારકરીરહ્યાછે. કોંગ્રેસનાનેતામલ્લિકાર્જુનખડગેએદાવોકર્યોકે, આશિષમિશ્રાઅનેતેનામિત્રોએખેડૂતોનીહત્યાકરીઅનેકોંગ્રેસગૃહમાંઆબાબતેચર્ચાકરવામાગેછે. તેમણેઉમેર્યંકે, અજયમિશ્રાએએકવારકહ્યુંહતુંકે, ખેડૂતોસત્યાગ્રહસમાપ્તનહીંકરેતોબેમિનિટમાંતેમનેસીધાકરીદઇશ. હવેતેમનાપુત્રેતેમનાકહેવાથીજએવુકર્યુંહોઇશકેછે. કોંગ્રેસનાનેતાઓએવડાપ્રધાનનરેન્દ્રમોદીપરપણઆરોપલગાવ્યોહતોકે, તેઓબધુંજાણતાહોવાછતાંકોઇપગલાંલેતાંનથી.
Recent Comments