એજન્સી)               તા. ૨૦

આંધ્રપ્રદેશમાંશુક્રવારેરાયલસીમાનાત્રણજિલ્લાઓમાંએકદક્ષિણીતટીયજિલ્લામાં૨૦સેન્ટીમીટરસુધીભારેવરસાદપડવાથીભયંકરતબાહીમચીગઇછેઅનેવરસાદથીજનજીવનઅસ્તવ્યસ્તથઇગયુછે.

વાંચો૧૦મુદ્દા.

૧. ભારેવરસાદઅનેપુરનાકારણે૨૪લોકોનાંમોતઅનેઅનેકલોકોલાપતાથયાહોવાનાસમાચારછે. મોતનીઘટનાઅલગઅલગજિલ્લાઓમાંઅનેકડપ્પાજિલ્લામાં૧૨લોકોલાપતાથયાછે.

૨. વાયુસેનાએસડીઆરએફઅનેફાયરબ્રિગેડનાકર્મચારીઓએઆકસ્મિકપુરમાંફસાયેલાલોકોનેબચાવ્યાછે.

૩. વડાપ્રધાનનરેન્દ્રોમોદીએમુખ્યમંત્રીવાય.એસ. જગનમોહનરેડ્ડીસાથેફોનપરવાતકરીછેઅનેસ્થિતિવિશેજાણકારીમેળવીછેઅનેરાજ્યનેતમામપ્રકારનીમદદપહોંચાડવાનોવાયદોકર્યોછે.

૪. મુખ્યમંત્રીકાર્યાલયનીએકજાહેરાતમાંબતાવવામાંઆવ્યુંકેમુખ્યમંત્રીઆજેપુરપ્રભાવિતવિસ્તારોમાંહવાઇસર્વેક્ષણકરશે.

૫. બેકાંઠેઉભરાતીનદીઓઅનેનહેરોથીકેટલાયજિલ્લામાંપુરઆવીગયુછે. કેટલાકસ્થાનોપરરસ્તાઓતૂટીગયાછે, અનેજનજીવનઅસ્તવ્યસ્તથઇગયુંછે.

૬. શુક્રવારેરેનિગુંટામાંતિરૂપતિઆંતરરાષ્ટ્રીયએરપોર્ટનેખોલવામાંઆવ્યુ, પરંતુતિરૂમલાપહાડીયોતરફજનારીબેઘાટરસ્તાઓબંધરહ્યાં.

૭. અલીપીરીથીતિરૂમલાજવાવાળીસીડીદારરસ્તાંઓનેભૂસ્ખલનઅનેપુરથીમોટુનુકસાનપહોંચ્યુંછે, અનેતેનેબંધકરીદેવામાંઆવ્યાછે.

૮. મુખ્યમંત્રીએતિરૂમલાતિરુપતિદેવસ્થાનમનાઅધિકારીઓસાથેપહાડીપરફંસાયેલાતીર્થયાત્રીઓમાટેરહેવાઅનેભોજનનીવ્યવસ્થાકરવાનુકહ્યુંછે.

૯. કડપ્પાજિલ્લાનારાજમપેટામાંચેય્યેરૂનહરમાંઆકસ્મિકપુરઆવવાથીકમસેકમપાંચલોકોનીજીવગયાછે, અને૧૨લોકોહજુપણલાપતાછે. જિલ્લાધિકારીવિજયરામારાજૂએબતાવ્યુકેજિલ્લામાંકુલઆઠલોકોનામોતથયાછે.

૧૦.વડાપ્રધાનનરેન્દ્રમોદીએમુખ્યમંત્રીવાયએસજગનમોહનરેડ્ડીસાથેફોનપરવાતકરીછે.