(એજન્સી) જેરૂસલેમ,તા.ર૪
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહએ મંગળવારે જણાવ્યું કે તે ખાડી રાજયના ક્રાઉન પ્રિન્સ સલમાન અલ-ખલીફાના આમંત્રણ પર જલ્દી બેહરીન જશે. બેહરીને સંયુકત રાજય અમેરિકા દ્વારા ઈઝરાયેલની સાથે સંબંધોને સામાન્ય કરવામાં સંયુકત અરબ અમીરાતનું અનુસરણ કર્યું જેણે ઈરાનની વિરૂદ્ધ એક રણનીતિક મધ્યપૂર્વ સરેખિત કરી. આ પારીએ પેલેસ્ટીનોને નારાજ કરી દીધા છે. જેમણે આ પ્રકારની કોઈ પણ ક્ષેત્રીય સમજૂતી પહેલા રાજયનો દરજજો આપવાની માગ કરે છે. નેતાન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું કે અમે આટલા ઓછા સમયમાં પોતાના લોકો અને દેશોમાં શાંતિના ફળ લાવવા માટે ઉત્સાહિત છીએ. આ જ કારણ છે કે તેમણે મને જલ્દી બેહરીનમાં એક ઔપચારિક પ્રવાસ માટે આવવા માટે આમંત્રિત કર્યા અને હું આ ખુશીથી કરીશ. પાછલા બુધવારે પ્રથમ બહેરીન પ્રતિનિધિ મંડળે ઈઝરાયેલનો પ્રવાસ કર્યો સપ્ટેમ્બર પછીથી ટ્રમ્પ પ્રશાસને ઈઝરાયેલની સાથે પોતાની સંબંધોને સામાન્ય કરવાની દિશામાં બહેરીન, સંયુકત અરબ અમીરાત અને સુદાનની સાથે સમજૂતી કરે છે. એક ઈઝરાયેલી પ્રતિનિધિ મંડળે સોમવારે સુદાનનો પ્રવાસ કર્યો. જો કે વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે વધુ દેશ ઈઝરાયેલની સાથે સંબંધોને સામાન્ય બનાવવા પર વિચાર કરી રહ્યા છે, રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આગળના ઘટના કામની સંભાવના નથી જે ર૦ જાન્યુઆરીએ જોન બ્રિડેન પદભાર ગ્રહણ કરશે અને ઈરાન પર પોતાના તંત્રની નીતિ સ્થાપિત કરશે. બ્રિડેને જણાવ્યું છે કે તે પરમાણુ સમજૂતીને ફરીથી લાગુ કરશે. જે ઈરાનની સાથે વિશ્વ શકિતઓએ હસ્તાક્ષર કર્યા હતા.