(એજન્સી) તા.ર૯
ન્યાયમૂર્તિ મંત્રી એવી નિસેનકોર્ને શનિવારે જણાવ્યું કે, અરબ નાગરિક અને અલ્ટ્રા- ઓર્થોડોક્સ યહુદી ઈઝરાયેલમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે છે.
નિસેકોર્ને જણાવ્યું તેલ-અવીવમાં વર્તમાન પ્રદર્શન કોરોના વાયરસના પ્રચારનું કારણ નથી. આ વાયરસ હરદી અને અરબના સમુદાયોની વચ્ચે ફેલાઈ ગયો છે પરંતુ હવે આ સંપૂર્ણ દેશમાં ફેલાઈ ગયો છે. મારો અર્થ એ નથી કે હરદી અને અરબ સમાજમાં મહામારી શરૂ થઈ ગઈ છે. તે પાછળ હટી ગઈ, આ જો તા કે વર્તમાન અઠવાડિયાઓમાં તેનો પ્રકોપ હતો. મંત્રીએ ભાર આપ્યો, હું ઈઝરાયેલમાં દરેક વ્યક્તિ અને દરેક સમુદાયનું સન્માન કરૂં છું. શનિવારે કુલ ૮રર૧ કોરોના કેસનું સમર્થન થયું, તેમજ ૧૦ લોકોનાં મોત થયા છે.
Recent Comments