(એજન્સી) તા.૨૬
ઈઝરાયેલના સૈન્ય બુલડોઝરોએ આજે એક ગટર લાઈનનું નિર્માણ કરવા માટે રામલ્લાહના પશ્ચિમમાં રાસકરકાર ગામમાં સ્થિત પેલેસ્ટીની જમીનને નષ્ટ કરી દીધી. ગામના એક ખેડૂત નુમાન નોફેલે જણાવ્યું કે ઈઝરાયેલી બુલ્ડોઝરોએ ગ્રામીણોની જમીનને ચકિત કરી દીધી. જેને રાસ અબુજૈતુનના નામથી ઓળખવામાં આવે છે. જેથી આજુબાજુની ઈઝરાયેલ ઓપનિવેશિક વસ્તીઓ માટે સીવેજ પાઈપલાઈન સ્થાપિત કરી શકાય. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલના કબજાવાળા દળોએ તે જ સ્થળે પોતાના પ૦ દુનુમ (૦.૦પ ચોરસ કિ.મી.) જમીન પર ચાલતા એક ગંદો માર્ગ ખોલ્યો. જેને તેમણે બે મહિના પહેલા પોતાના પ્રવેશદ્વાર પર બંધ કરી દીધા અને એક ધાતુનો ગેટ બનાવ્યો, જ્યાં સુધી તે એક વિશેષ સૈન્ય પરમિટ રજૂ નથી કરતા ત્યાં સુધી તે પહોંચી શકશે નહીં. ઈઝરાયેલના કબજાવાળા દળોનો આજે સૈન્ય અભ્યાસ કરવા માટે ઉતરી જોર્ડન ખીણમાં પોતાના ઘરોમાંથી દસથી વધુ પેલેસ્ટીની પરિવારોને ભારપૂર્વક નીકાળી દીધા. જોર્ડન વેલી જે લગભગ કબજાવાળા વેસ્ટ બેંકનો એક તૃત્યાંશ છે. ૬પ૦૦૦ પેલેસ્ટીનીઓનું ઘર છે જે ર૮ ગામડાઓમાં રહે છે. ૧૯૬૭ પછીથી જ્યારે ઈઝરાયેલની સેનાએ વેસ્ટ બેંક પર કબજો કરી લીધો તો ઈઝરાયલે પોતાના યહુદી નાગરિકોમાંથી ઓછામાં ઓછા ૧૧૦૦૦ને જોર્ડન ખીણમાં સ્થળાંતર કરી દીધા. કેટલીક વસ્તીઓ જેમાં તે રહે છે.