(એજન્સી)                        શ્રીનગર, તા.૧૩

શ્રીનગરબહારઆવેલાઝેવાનમાંસોમવારેસાંજેએકહુમલામાંબેઆતંકવાદીઓદ્વારાપોલીસબસપરકરાયેલાહુમલામાંજમ્મુ-કાશ્મીરનાબેસશસ્ત્રપોલીસજવાનોનાંમોતથયાછેજ્યારેઅન્ય૧૨ઘાયલથયાછેતેવીપોલીસેમાહિતીઆપીહતી. મૃત્યુપામેલામાંએકપોલીસકર્મીઆસિસ્ટન્ટસબઈન્સ્પેક્ટરહતોઅનેબીજોસેક્શનગ્રેડકોન્સ્ટેબલહતો. ઘાયલોનેહોસ્પિટલમાંસારવારમાટેખસેડાયાછેજ્યાંકેટલાકનીહાલતગંભીરબતાવાઈહતી. ૨૦૧૯માંઆર્ટિકલ૩૭૦નેનાબૂદકરાયુંત્યારથીઆપ્રથમવખતસુરક્ષાકર્મીઓપરમોટોહુમલોથયોછે. શ્રીનગર-જમ્મુનેશનલહાઈવેપરજમ્મુ-કાશ્મીરનીસશસ્ત્રવિંગની૯મીબટાલિયનનાજવાનોનેલઈજઈરહેલીબસપરઆતંકીઓએખુલ્લોગોળીબારકર્યોહતો. પોલીસેપહેલાંજણાવ્યુંકે, ત્રણકર્મીઓમોતનેભેટ્યાછેજ્યારે૧૪ઘાયલથયાછેપરંતુબાદમાંસ્થિતિસ્પષ્ટથતાંકહ્યુંહતુંકે, બેજવાનનાંમોતથયાછેઅને૧૨ઘાયલથયાછે. પોલીસેએવોભયપણવ્યક્તકર્યોછેકે, હુમલામાંકેટલાકજવાનગંભીરરીતેઘાયલથયાહોવાથીમોતનોઆંકડોવધીશકેછે.

શ્રીનગરપાસેઝેવાનનાઉચ્ચસુરક્ષાવાળાવિસ્તારમાંથીપસારથઈરહેલીપોલીસબસપરબેઆતંકવાદીઓદ્વારાભારેફાયરિંગકરાયુંહતુંજેવિસ્તારમાંસલામતીદળોનાવિવિધકેમ્પોપણઆવેલાછે. ઘાયલથયેલાતમામલોકોનેબસમાંથીબહારકાઢીનેશહેરનીવિવિધહોસ્પિટલોમાંસારવારમાટેખસેડાયાહતાજ્યારેપોલીસતથાસુરક્ષાદળોદ્વારાસમગ્રવિસ્તારનેકોર્ડનકરીનેહુમલાખોરોનીશોધખોળશરૂકરાઈહતી. આદરમિયાનવડાપ્રધાનમોદીએઆતંકવાદીહુમલામાંમાર્યાગયેલાઓનાપરિવારજનોપ્રત્યેસંવેદનાવ્યક્તકરીછેઅનેઘટનાનીવિગતોમાંગીછે. પીએમઓફિસેકહ્યુંકે, શહીદથયેલાપોલીસકર્મીઓનાપરિવારપ્રત્યેપીએમમોદીએસંવેદનાવ્યક્તકરીછે. જમ્મુ-કાશ્મીરનાપૂર્વમુખ્યમંત્રીઓઓમરઅબ્દુલ્લાહઅનેમહેબૂબામુફ્તીએબહાદૂરોનાપરિવારોપ્રત્યેસંવેદનાવ્યક્તકરીહતી. ઓમરઅબ્દુલ્લાહેઘટનાનેસ્પષ્ટપણેવખોડીહતી. મુફ્તીએકાશ્મીરમાંસામાન્યસ્થિતિનુંખોટુંવર્ણનકરવાબદલકેન્દ્રસરકારપરનિશાનસાધ્યુંહતું. તેમણેકહ્યુંકે, સરકારેરાજ્યમાંસ્થિતિસામાન્યહોવાનુંખોટુંવર્ણનકર્યુંછેજ્યાંકોઈબદલાવનથીથયોહોવાથીતેખુલ્લીપડીગઈછે.