કેનેડાનીત્રણકોલેજોએઅચાનકબંધથઈજતાં૨,૦૦૦થીવધુ

વિદ્યાર્થીઓનુંભાવિજોખમમાંછે. આવીપરિસ્થિતિનેટાળવામાટેઅમેવિદેશમાંપ્રવેશમેળવતાપહેલાપાંચબાબતોકરવાનુંસૂચનકરીએછીએ

 

જીવનપ્રકાશશર્મા

કેનેડામાંલગભગ૨,૦૦૦ભારતીયવિદ્યાર્થીઓફીરિફંડમાટેવિરોધકરીરહ્યાછેકારણકેત્રણખાનગીકોલેજોજેમાંતેઓઅભ્યાસકરીરહ્યાહતાતેઓએનાણાકીયઅવરોધોનેકારણેબંધકરવાનોનિર્ણયલીધોછે.

મોન્ટ્રીયલનીએમકોલેજ, શેરબ્રુકમાંસીડીઇકોલેજઅનેલોંગ્યુઇલનીસીસીએસક્યુકોલેજેઅચાનકબંધકરવાનીજાહેરાતકરીદીધીછેઅનેઆવિદ્યાર્થીઓનેમૂંઝવણમાંમૂક્યાછે.

તેમનીકારકિર્દીદાવપરછેએટલુંજનહીંપરંતુઆવિદ્યાર્થીઓતેમનામાતા-પિતાનીમહેનતનીકમાણીપણગુમાવવાનીઆરેછેકારણકેતેમાંનાદરેકેશૈક્ષણિકવર્ષનેઆધારેફીતરીકેરૂા.૨૫લાખથીએકકરોડસુધીનીરકમચૂકવીછે.

અહીંભારતમાંતેમનામાતા-પિતાપંજાબનાભાગોમાંપ્રદર્શનકરીરહ્યાછેઅનેભારતસરકારનેતેનાકેનેડિયનસમકક્ષસાથેઆમુદ્દોઉઠાવવાનુંકહીરહ્યાછે.

જોઆવિદ્યાર્થીઓએઆત્રણકોલેજોમાંએડમિશનલેતાપહેલાતેમનીયોગ્યમહેનતકરીહોતતોકદાચતેઓઆજેજેસ્થિતિમાંછેતેસ્થિતિમાંપહોંચીશક્યાનહોત. વિદેશમાંઅભ્યાસકરવામાટેકૉલેજઅથવાકોર્સપસંદકરતાંપહેલાંઅહીંપાંચબાબતોધ્યાનમાંરાખવીજોઈએઃ

વિદેશમાંભારતીયદૂતાવાસોનીસલાહલો

ભારતમાંવિદેશીશિક્ષણસાથેકામકરતાનિષ્ણાંતોસૂચવેછેકેવિદ્યાર્થીઓએજેદેશમાંઅભ્યાસકરવોહોયત્યાંનાસંબંધિતભારતીયદૂતાવાસસાથેવાતકરવીજોઈએઅનેશિક્ષણનીસ્થિતિઅનેકોલેજોનીસ્થિતિવિશેજાણવુંજોઈએ.

તેઓકહેછેકેકોલેજનીઆર્થિકસ્થિતિએક-બેદિવસમાંબગડતીનથી. આકવાયતનવાવિદ્યાર્થીઓનેએવીકોલેજોટાળવામાંમદદકરશેજ્યાંતેમનાપૈસાઅનેકારકિર્દીજોખમમાંહોઈશકે.

“ભારતીયદૂતાવાસોમાત્રકોલેજોનીસ્થિતિજનહીંપરંતુતેમનાઅભ્યાસક્રમનીમાન્યતાઅનેકાનૂનીવલણથીપણસારીરીતેવાકેફહોયછે. જોકોઈવિદ્યાર્થીનેકોઈએજ્યુકેશનકાઉન્સેલરદ્વારાકૉલેજનીઑફરકરવામાંઆવીરહીહોય, તોતેણેતરતજતેદેશનાભારતીયદૂતાવાસનોસંપર્કકરવોજોઈએઅનેતમામવિગતોમેળવવીજોઈએ,” ઈન્ડિયાસેન્ટરફોરમાઈગ્રેશન (ૈંઝ્રસ્)નાનિષ્ણાંતપ્રોફેસરઅમરજીવાલોચનેજણાવ્યુંહતું, જેઆંતરરાષ્ટ્રીયસ્થળાંતરઅનેગતિશીલતાપરવિદેશમંત્રાલય (સ્ઈછ) માટેસંશોધનથિંકટેન્કતરીકેસેવાઆપેછે.

ભારતમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં) સાથેસંપર્કમાંરહો

વિદ્યાર્થીઓજેકરીશકેછેતેએછેકેદિલ્હીમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં)નાકાર્યાલયનોસંપર્કકરેઅનેવિશ્વમાંક્યાંયપણકોઈચોક્કસકૉલેજઅથવાયુનિવર્સિટીનીકાનૂનીમાન્યતાનીવિગતોમેળવે.

છૈેંંએભારતમાંએકમાત્રઓથોરિટીછેજેનીપાસેવિશ્વભરનીતમામમાન્યયુનિવર્સિટીઓઅનેકોલેજોનીયાદીઅનેવિગતોછે. ઉપરાંત, તેએકમાત્રસંસ્થાછે, જેભારતમાંશિક્ષણમંત્રાલયદ્વારાઅધિકૃતછે, જેવિદેશીડિગ્રીનીસમકક્ષતાઆપેછે.

છૈેંંનાભૂતપૂર્વઅધિકારીએજણાવ્યુંહતુંકે,“એવાઘણાપ્રસંગોછેજ્યારેવિદ્યાર્થીઓમાન્યકોલેજમાંથીકોર્સકરેછેપરંતુતેડિગ્રીઓઆપણીશિક્ષણપ્રણાલીનેઅનુરૂપનથી. આવાકિસ્સાઓમાં, છૈેંંસમકક્ષતાઆપતુંનથીઅનેપછીઉમેદવારોનેસરકારીનોકરીમેળવવામાંઅથવાભારતમાંજાહેરયુનિવર્સિટીમાંવધુઅભ્યાસકરવામાંમુશ્કેલીનોસામનોકરવોપડેછે.”                ઉચ્ચકક્ષાનીકોલેજમાંપ્રવેશમેળવવો

વિદ્યાર્થીઓએક્વાક્વેરેલીસાયમન્ડ્‌સ (ઊજી), ટાઈમ્સહાયરએજ્યુકેશન (્‌ૐઈ) અથવાશાંઘાઈરેન્કિંગજેવીવૈશ્વિકરેન્કિંગસિસ્ટમમુજબટોચની૧૫૦કોલેજોમાંપ્રવેશમેળવવાનોપ્રયાસકરવોજોઈએ. નિષ્ણાંતોચેતવણીઆપેછેકેજોઉમેદવારબિન-ક્રમાંકિતકૉલેજઅથવાએવીકૉલેજમાંપ્રવેશમેળવેછેજેરેન્કિંગમાંખૂબજનીચીછે, તોતેતેની/તેણીનીકારકિર્દીમાટેહાનિકારકબનીશકેછે.

એકએજ્યુકેશનકાઉન્સેલરેજણાવ્યુંકે,“જેલોકોવિદેશમાંસ્થળાંતરકરવામાટેતલપાપડહોયછેતેઓકોઈપણયુનિવર્સિટીનાકોઈપણઅભ્યાસક્રમમાંપ્રવેશમેળવેછે. પરંતુતેઓજેસમજીશકતાનથીતેએછેકેગૌણયુનિવર્સિટીમાંથીશિક્ષણતેમનેઉચ્ચ-કુશળનોકરીમાંપ્રવેશવામાંમદદકરશેનહીં. તેઓએકેનેડાઅનેઓસ્ટ્રેલિયાજેવાદેશોમાંઓછીકુશળતાવાળીનોકરીમાટેસ્થાયીથવુંપડશે. આરીતેયુએસમાંસ્થાયીથવુંતેલગભગઅશક્યછે. નીચાક્રમનીયુએસકોલેજોમાંઅભ્યાસકરતામોટાભાગનાવિદ્યાર્થીઓનેવારંવારભારતપાછાફરવુંપડેછે. ”

યોગ્યકાઉન્સેલરપસંદકરો, એજન્ટનહીં

વિદ્યાર્થીઓખરાબકૉલેજઅથવાઅમાન્યડિગ્રીપ્રોગ્રામમાંફસાઈજાયછેતેનુંએકમુખ્યકારણએછેકેતેઓસારાશિક્ષણકાઉન્સેલરઅનેએજન્ટવચ્ચેતફાવતકરવામાંનિષ્ફળજાયછે.

એજન્ટનુંકામચોક્કસયુનિવર્સિટીમાંશક્યતેટલાવિદ્યાર્થીઓનેમૂકવાનુંઅનેતેનાબદલામાંતગડુંકમિશનમેળવવાનુંછે. જોકે, એકવાસ્તવિકશિક્ષણકાઉન્સેલરઉમેદવારપાસેથીપૈસાવસૂલકરેછેઅનેકાઉન્સેલિંગઅનેકૌશલ્યવૃદ્ધિસાથેતેનેયોગ્યકૉલેજમાટેતૈયારકરેછે.

વિદેશમાંભારતીયવિદ્યાર્થીઓનાસંગઠનસાથેસંપર્કમાંરહો

મહત્વાકાંક્ષીવિદ્યાર્થીઓએવાવિદ્યાર્થીસમુદાયોસાથેસંપર્કમાંરહીશકેછેજેઓપહેલાથીજવિદેશમાંઅભ્યાસકરતાહોયતેવાભારતીયવિદ્યાર્થીઓદ્વારારચવામાંઆવેલુંહોયછે. તેઓતેમનીશંકાઓનેદૂરકરીશકેછેઅનેજમીનીવાસ્તવિકતાઓજણાવીશકેછે, કારણકેતેઓવિદેશમાંઘણોસમયવિતાવીચૂક્યાહોયછે. ભારતીયવાલીઓપણતેવિદ્યાર્થીઓનાસંપર્કમાંરહીશકેછેઅનેસંસ્થાનીવિશ્વસનીયતાનીક્રોસ-વેરીફીકેશનમાંતેમનીમદદલઈશકેછે.

ઉપરટાંકેલાકાઉન્સેલરેજણાવ્યુંકે,”કોઈએકૉલેજનીવેબસાઇટપરઆધારરાખવોજોઈએનહીંકારણકેતેમોટાભાગેવિદ્યાર્થીઓનેપ્રભાવિતકરવામાટેરચાયેલછે. વાસ્તવિકતા, જોકે, કેટલીકવારસંપૂર્ણપણેવિપરીતહોયછે.”

(સૌ.આઉટલુકઈન્ડિયા.કોમ)