(એજન્સી) તા.૧૩
૨૦૧૮માંમિલેનિયમસિટીમાંખુલ્લામાંજુમ્માનમાઝ (શુક્રવારનીપ્રાર્થના) અદાકરવાઅંગેનાવિવાદપહેલામુસ્લિમસમુદાયનેતેમનીવધતીસંખ્યામાટેઅનેરહેવાસીઓનીઅસુવિધાટાળવામાટેવધુમસ્જિદોનીજરૂરિયાતનોઅહેસાસથયોહતો. આમાટેબેટ્રસ્ટો-ઈન્ડિયાઈસ્લામિકરિસર્ચસેન્ટર (આઈઆઈઆરસી) અનેમુસ્લિમમાઈનોરિટીટ્રસ્ટ-એ૨૦૧૬માંહરિયાણાસરકારદ્વારાઓફરકરાયેલાપાંચધાર્મિકસ્થળોમાટેઅરજીકરીહતી. અરજીસાથેનીવિગતવારપુસ્તિકાદર્શાવેછેકે, સેક્ટર-૫૭માં, અંજુમનટ્રસ્ટમસ્જિદસહિતમાત્રનવમસ્જિદોજેમાંમાત્ર૩૨૦૦લોકોનેસમાવવાનીકુલક્ષમતાહતી. પરંતુતેઓઅન્યમસ્જિદોમાટેજમીનમેળવવામાંનિષ્ફળરહ્યાહતા. ફરીથીઆવર્ષેખુલ્લામાંનમાઝનેલઈનેસમગ્રશહેરમાંઉગ્રવિરોધવચ્ચેૈૈંંઇઝ્રએ૧૬૨૭ચોરસમીટરનીફાળવણીમાટેઅરજીકરીહતી. હરિયાણાશહેરીવિકાસપ્રધિકરણ (ૐજીફઁ)નીજાહેરાતનાજવાબમાંબેમહિનાપહેલાસેક્ટર-૩૯માંપ્લોટમાટેઅરજીકરવામાંઆવીહતી. જોકે, ટ્રસ્ટદ્વારાહજુસુધીઆનિર્ણયવિશેસત્તાવારરીતેજણાવવામાંઆવ્યુંનથી, પરંતુપ્લોટફાળવણીમાટેનાઈન્ટરવ્યૂમાંહાજરરહેલાએકસભ્યેજણાવ્યુંહતુંકે, તેઓઆવખતેપણબહુઆશાવાદીનથી. આઈઆઈઆરસીનીપાંચસભ્યોનીસમિતિનાસભ્યગુડગાંવમુસ્લિમકાઉન્સિલનાસભ્યઅલ્તાફઅહમદજેઓઈન્ટરવ્યૂમાંહાજરીઆપીહતીતેઓએજણાવ્યુહતુંકે, ગુરૂગ્રામવિભાગીયકમિશનરનીઆગેવાનીહેઠળનીસમિતિદ્વારાગયામહિનેવીડિયોકોન્ફરન્સિંગદ્વારાઈન્ટરવ્યૂલેવામાંઆવ્યોહતો. જોકે, સમગ્રકવાયતમાત્રસાતમિનિટમાંપૂરીથઈગઈહતી. શ્રીઅહમદેજણાવ્યુંહતુંકે, સમુદાયમાટેધાર્મિક, શૈક્ષણિકઅનેસામાજિકપ્રવૃત્તિઓમાટેબહુહેતુકહોલમાટેનીચર્ચાહતી. અમેયોગ્યરીતેપ્લોટની૧૦% કિંમત, આશરે ? ૧૮લાખ, બાનાનીરકમતરીકેચૂકવીઅનેઅન્ય૨૫% રકમમાટેબેંકખાતાનીવિગતોતૈયારકરીહતી. નીતિમુજબ, સામાન્યરીતેદરેકસેક્ટરનાલેઆઉટપ્લાનમાંધાર્મિકઅથવાસામાજિકસંસ્થાઓમાટેઅલગ-અલગસ્થળોએબેસાઈટઆપવામાંઆવેછેઅનેતેનેરાહતદરેફાળવવામાટેનીઅરજીઓઅખબારોમાંજાહેરાતદ્વારામંગાવવામાંઆવેછે. સંબંધિતડેપ્યુટીકમિશનરનીઆગેવાનીહેઠળનીસમિતિદ્વારાઅરજીઓનીતપાસકરવામાંઆવેછેઅનેતેનીભલામણોમંજૂરીમાટેૐજીફઁનીબેઠકસમક્ષમૂકવામાંઆવેછે. સંસ્થાઓઅથવાટ્રસ્ટોએમહત્તમત્રણવર્ષનાવિસ્તરણસાથેકબજોઓફરકર્યાનીતારીખથીબેવર્ષમાંબાંધકામપૂર્ણકરવુંજરૂરીછે. એકવરિષ્ઠનિવૃત્તકોર્પોરેટકર્મચારી, જેમુસ્લિમસમુદાયનાસભ્યતરીકેબંનેપ્રસંગોએઆપ્રક્રિયામાંસામેલહતા. તેઓએજણાવ્યુંહતુંકે, સરકારમાંતેમનાપોતાનાસમુદાયનાસભ્યોએતેમનેકહ્યુંહતુંકે, ધાર્મિકસ્થળોમાટેજમીનફાળવણીનોઅંતિમનિર્ણય, પક્ષનેધ્યાનમાંલીધાવિનાકરવોજોઈએ. જેકોઈપણનિર્ણયલેવામાંઆવીરહ્યોછે, તેજાણીનેઅમેનિરાશછીએકે, તેઓમુસ્લિમસમુદાયનેસમર્થનઆપતાનથી. વાસ્તવમાંસમગ્રદેશમાંમુસ્લિમસમુદાયઅનેવધુઉત્તરભારતમાં, મસ્જિદમાટેજમીનનીફાળવણીમાં, સત્તામાંરહેલાપક્ષનેધ્યાનમાંલીધાવિના, અમલદારશાહીતેમજરાજકીયનેતૃત્વતરફથીસ્પષ્ટઅનિચ્છાનોસામનોકરવોપડેછે. આવુંદાયકાઓથીચાલીરહ્યુંછેઅનેપહેલાકરતાંહવેવધુમજબૂતઅનેજાહેરમાંદેખાયછે. તેમણેયાદકર્યુંકે, કેવીરીતેસેક્ટર-૫૭મસ્જિદમાટેપણખૂબજમુશ્કેલીઅનેરાજકીયપ્રભાવસાથેજમીનફાળવવામાંઆવીહતી, સમુદાયનાબેઅગ્રણીરાજકીયનેતાઓએઆસંદર્ભમાંતત્કાલિનમુખ્યમંત્રીઓમપ્રકાશચૌટાલાસાથેવાતકરીહતી. હજુપણમસ્જિદકાયદાકીયગૂંચમાંછેઅનેઆઆધારપરકેસદાખલકરવામાંઆવ્યોછેકે, ફાળવવામાંઆવેલીજમીનઅન્યહેતુઓમાટેહતીઅનેઆવિસ્તારમાંમુસ્લિમોનીઓછીવસ્તીહતી. મસ્જિદઆંશિકરીતેવધુબાંધકામપરસ્ટેસાથેબાંધવામાંઆવીછે. ૨૦૧૬માંસાઈટ્સમાટેજમાકરાયેલીબાનાનીરકમએકવર્ષપછીપરતકરવામાંઆવીહતીઅનેસમુદાયનાસભ્યોનેમૌખિકરીતેકહેવામાંઆવ્યુંહતુંકે, આપ્રક્રિયારદકરવામાંઆવીહતી. કારણસત્તાવારરીતેજણાવવામાંઆવ્યુંનહતું. એવુંલાગેછેકે, પ્રક્રિયાવાસ્તવમાંપસારથઈહતીઅનેઅમનેનકારવામાંઆવ્યાહતા. આવર્ષેપણ, સમુદાયેસમર્થનમેળવવામાટેઈન્ટરવ્યૂપહેલાઘણારાજકીયનેતાઓનોસંપર્કકર્યોહતો. શ્રીઅહમદેજણાવ્યુંહતુંકે, સમુદાયનેન્યૂગુડગાંવમાંમસ્જિદમાટેજમીનનીતાત્કાલિકજરૂરછે, જેમાંવ્યાપકપણેદક્ષિણઅનેપૂર્વમ્યુનિસિપલઝોનનોસમાવેશથાયછે, માત્રતેમનીધાર્મિકપ્રવૃત્તિઓમાટેજનહીં, પણમેદાંતાહોસ્પિટલમાંસારવારસહિતવિવિધહેતુઓમાટેવિદેશીમુસ્લિમોશહેરમાંઆવેછેઅનેસામાન્યરીતેદૂર-દૂરઆવેલીસેક્ટર-૫૭અંજુમનટ્રસ્ટમસ્જિદનીમુલાકાતલેછેઅનેઆપણીખરાબછાપપડેછે. અમેઆશારાખીએછીએકે, વહીવટીતંત્રઆસમજશે, પરંતુઅમેઆવખતેપણબહુઆશાવાદીનથી. આપણેદેશનાસૌથીમોટાલઘુમતીસમુદાયછીએ, પરંતુજ્યારેધાર્મિકહેતુઓમાટેજમીનનીફાળવણીનીવાતઆવેછેત્યારેગુરૂગ્રામમાંમુસ્લિમોસાથેભેદભાવકરવામાંઆવેછે. જોઆવખતેપણઅમનેનકારવામાંઆવશે, તોઅમારીપાસેમસ્જિદમાટેજમીનમેળવવામાટેકોર્ટમાંજવાસિવાયઅન્યકોઈવિકલ્પરહેશેનહીં.
(સૌ. : ધહિન્દુ.કોમ)
Recent Comments