અત્યારસુધીમાં૧,૩૫,૨૫,૩૬,૯૮૬લોકોનુંરસીકરણથયું, જેમાંથી૬૦,૧૨,૪૨૫ડોઝગઈકાલેઆપવામાંઆવ્યા

 

(એજન્સી)           નવીદિલ્હી, તા.૧૬

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૧૯માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૭૯૭૪નવાકેસનોંધાયાછેઅને૩૪૩સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૭૯૪૮લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૮૭,૫૬૨પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૩૮૯૮કેસનોંધાયાછેઅને૨૮૨સંક્રમિતોનાંમોતથયાછે. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનાંમોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનાંમોતથયાહતા. ૧૨ડિસેમ્બરે૭૭૭૪નવાકેસનોંધાયાહતાઅને૩૦૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૩૫,૨૫,૩૬,૯૮૬લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૬૦,૧૨,૪૨૫ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૧૨,૧૬,૦૧૧ટેસ્ટકરવામાંઆવ્યાછે.