(એજન્સી)                      નવીદિલ્હી, તા.૯

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૧૨માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. જોકે, તેમછતાંદેશમાંસતતબીજાદિવસેકોરોનાનાકેસમાંવધારોથયોછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૯૪૧૯નવાકેસનોંધાયાછેઅને૧૫૯સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૮૨૫૧લોકોકોરોનાસામેજંગજીત્યાછે.  દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૯૪,૭૪૨પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૪૦૩૯કેસનોંધાયાછેઅને૧૧૨સંક્રમિતોનાંમોતથયાછે.  બુધવાર, ૮ડિસેમ્બરે૮૪૩૯કેસઅને૧૯૫લોકોનાંમોતથયાહતા. મંગળવાર, ૭ડિસેમ્બરે૬૮૨૨નવાકેસનોંધાયાહતાઅને૨૨૦સંક્રમિતોનાંમોતથયાહતા. સોમવાર, ૬ડિસેમ્બરે૮૩૦૬નવાકેસનોંધાયાહતાઅને૨૨૧સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૩૦,૩૯,૩૨,૨૮૬લોકોનુંરસીકરણથયુંછે, જેમાંથી૮૦,૮૬,૯૧૦ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૧૨,૮૯,૮૯૩ટેસ્ટકરવામાંઆવ્યાછે.