(એજન્સી)                                                  તા.૨૭

કેન્દ્રસરકારનીએવોર્ડયાદીમાંસામેલબંગાળનાત્રણલોકોએપદ્મપુરસ્કારનોસ્વીકારકરવાનોઇન્કારકર્યોછે. ભાજપસરકારનેઆએકમોટોઝટકોછે. ખાસકરીનેપ.બંગાળતરફથીકેજ્યાંપક્ષનેગઇસાલકારમાંચૂંટણીપરાજયનોસામનોકરવોપડ્યોહતો. ભાજપઅનેવડાપ્રધાનનરેન્દ્રમોદીનાકટ્ટરઆલોચકરહેલાપૂર્વમુખ્યપ્રધાનબુદ્ધદેવભટ્ટાચાર્યઆએવોર્ડનોસ્વીકારકરવામાટેઇન્કારકરનારપ્રથમવ્યક્તિહતાં.  ત્યારબાદરાજ્યનાબેલોકપ્રિયકલાકારોતબલાવાદકપંડિતઅનિંદ્યચેટરજીઅનેપ્રખ્યાતગાયિકાસંધ્યામુખોપાધ્યાયેપણપદ્મપુરસ્કારઠુકરાવીદીધાંહતાં. ૮દાયકાસુધીગાયકીનેકારકિર્દીબનાવનાર૯૦વર્ષનાસંધ્યામુખોપાધ્યાયેચોથાસર્વોચ્ચનાગરિકસન્માનપદ્મશ્રીનેએવુંકહીનેસ્વીકારવાનોઇન્કારકર્યોહતોકેઆએવોર્ડતેમનાકદનીકોઇવ્યક્તિમાટેનથી, પરંતુએકજુનિયરકલાકારમાટેયોગ્યછે. મુખોપાધ્યાયનીબેટીસૌમીસેનગુપ્તાએજણાવ્યુંહતુંકેજ્યારેદિલ્હીથીએવોર્ડમાટેફોનઆવ્યોતોતેમનામાતાએવરિષ્ઠઅધિકારીનેજણાવ્યુંહતુંકેતેમનેઆઉમરેએવોર્ડઆપવાનીજાહેરાતપરઅપમાનલાગીરહ્યુંછે. બંગાળનાશ્રેષ્ઠગાયકોમાંનાએકસંધ્યામુખોપાધ્યાયને૨૦૧૧માંપ.બંગાળનાસર્વોચ્ચનાગરિકપુરસ્કારબંગવિભૂષણપ્રાપ્તથયોહતોઅને૧૯૭૦માંબેસ્ટફિમેલપ્લેબેકસિંગરમાટેનોરાષ્ટ્રીયફિલ્મએવોર્ડપ્રાપ્તથયોહતો. પંડિતરવિશંકર, ઉસ્તાદઅમજદઅલીખાનઅનેઉસ્તાદઅલીઅકબરખાનજેવાઉસ્તાદોસાથેકામકરીચૂકેલાપંડિતઅનિંદ્યચેટરજીએપણજણાવ્યુંહતુંકેતેમણેપુરસ્કારમાટેદિલ્હીથીફોનઆવતાંતેનોસ્વીકારકરવાનોઇન્કારકર્યોહતો.જ્યારેબુદ્ધદેવભટ્ટાચાર્યએબંગાળીમાંજારીએકનિવેદનમાંજણાવ્યુંહતુંંકેમનેપદ્મભૂષણઅંગેકોઇખબરનથી, કોઇકેમનેતેનીવાતકરીહતી. જોમનેખરેપદ્મભૂષણઆપવામાંઆવ્યોહોયતોહુંતેનોઅસ્વીકારકરુછું. અત્રેઉલ્લેખનીયછેકેપ્રોટોકોલહેઠળએવોર્ડવિજેતાઓનેઆગોતરીજાણકરવામાંઆવેછેઅનેયાદીનીજાહેરાતતેમનાદ્વારાએવોર્ડનાસ્વીકારબાદજકરવામાંઆવેછે.