ઇમરાનખાનેમંજૂરીઆપી

ભારતેઅફઘાનમાં૫૦૦૦૦મેટ્રિકટનઘઉંમોકલવાનીજાહેરાતકરીહતીઅનેપાકિસ્તાનનેવિનંતીકરીહતી

ઇસ્લામાબાદ,તા.૨૩

પાકિસ્તાનેવાઘાબોર્ડરદ્વારાઅફઘાનિસ્તાનનેમાનવીયસહાયતાતરીકે૫૦હજારમેટ્રિકટનઘઉંમોકલવાનીભારતનીવિનંતીનોસ્વીકારકરીલીધોછે. પાકિસ્તાનીપ્રધાનમંત્રીકાર્યાલયતરફથીટ્‌વીટકરીઆવાતનીજાણકારીઆપવામાંઆવીછેકેપ્રધાનમંત્રીઇમરાનખાનેપાકિસ્તાનથતાભારતદ્વારાઅફઘાનિસ્તાનસુધીમોકલાતીમાનવીયસહાયતાનેમંજૂરીઆપીદીધીછે. પરંતુભારતસરકારનાસૂત્રોએકહ્યુંકેકોઈપ્રકારનીઔપચારિકતાનેહજુઅંતિમરૂપઆપવામાંઆવ્યુંનથી. આસિવાયપાકિસ્તાનપીએમઓફિસતરફથીતેપણજણાવવામાંઆવ્યુંછેકેપાકિસ્તાનએવાઅફઘાનીદર્દીઓનીવાપસીનેસરળબનાવશે, જેસારવારમાટેભારતગયાહતાઅનેત્યાંફસાયાહતા.  ગયામહિને, ભારતેમાનવતાવાદીસહાયતરીકેઅફઘાનિસ્તાનને૫૦,૦૦૦મેટ્રિકટનઘઉંમોકલવાનીજાહેરાતકરીહતીઅનેપાકિસ્તાનનેવિનંતીકરીહતીકેતેવાઘાબોર્ડરદ્વારાઅનાજમોકલવાનીમંજૂરીઆપે. તમનેજણાવીદઈએકેઅફઘાનિસ્તાનનાકાર્યવાહકવિદેશમંત્રીઅમીરઅહમદમુત્તાકીએગયાઅઠવાડિયેપીએમઈમરાનખાનનેવિનંતીકરીહતીકેભારતનેપાકિસ્તાનદ્વારાઘઉંમોકલવાનીમંજૂરીઆપવામાંઆવે. તેણેકહ્યુંહતુંકેતાલિબાનસરકારભારતપાસેથીમાનવીયમદદલેવાતૈયારછે.