(એજન્સી)            નવીદિલ્હી, તા.૧૧

ભારતમાંકોરોનાનાનવાકેસમાંસામાન્યઘટાડોજોવામળ્યોછેજેરાહતનાસમાચારગણીશકાય. છેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૧.૬૮લાખકેસનોંધાયાછે. ગઈકાલેકોરોનાના૧,૭૯,૭૨૩નવાકેસનોંધાયાહતા.  કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેઆજેબહારપાડેલાઆંકડામુજબછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસનાનવા૧,૬૮,૦૬૩દર્દીઓનોંધાયાછે. આસાથેકુલસંક્રમિતોનીસંખ્યાહવે૩૫,૮૭૫,૭૯૦થઈગઈછે. એક્ટિવદર્દીઓનીવાતકરીએતોહાલદેશમાં૮,૨૧,૪૪૬દર્દીઓસારવારહેઠળછે. કોરોનાનાનવાકેસમાં૬.૫ટકાનોઘટાડોનોંધાયોછેજેરાહતનાસમાચારકહીશકાય. છેલ્લા૨૪કલાકમાં૬૯,૯૫૯દર્દીઓરિકવરથયાછે.  એકદિવસમાંકોરોનાએ૨૭૭દર્દીઓનોભોગલીધોછે. આસાથેદેશમાંકોરોનાથીકુલમૃત્યુનોઆંકડોહવે૪૮૪,૨૩૧થઈગયોછે. દેશમાંકોરોનાથીરિકવરીરેટ૯૬.૩૬% છે. જ્યારેહાલકોરોનાનોડેઈલીપોઝિટિવિટીરેટ૧૦.૬૪% થયોછે. દેશમાંકોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનનાકેસવધીને૪૪૬૧થયાછે. રસીકરણપણપૂરજોશમાંચાલુછે. છેલ્લા૨૪કલાકમાં૯૨,૦૭,૭૦૦રસીનાડોઝઅપાયાછે. ત્યારબાદહવેરસીકરણનોઆંકડો૧,૫૨,૮૯,૭૦,૨૯૪પરપહોંચ્યોછે. આબાજુઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચેટેસ્ટિંગનેલઈનેમહત્ત્વનીસલાહઆપીછે. આઈસીએમઆરેકહ્યુંકે, કોરોનાદર્દીનાસંપર્કમાંઆવેલાદરેકેકોવિડટેસ્ટકરાવવાનીજરૂરનથી. વધુજોખમવાળાલોકોએજકોરોનાટેસ્ટકરાવવોજરૂરીછે. વધુજોખમવાળાએટલેકેજેમનીઉંમરવધુછેકેપછીતેઓકોઈગંભીરબીમારીસામેઝઝૂમીરહ્યાછે. આઈસીએમઆરએકહ્યુંકેફક્તવૃદ્ધકેપહેલેથીકોઈગંભીરબીમારીથીપીડિતહાઈરિસ્કવાળાલોકોજકોરોનાદર્દીનાસંપર્કમાંઆવ્યાબાદ

ટેસ્ટકરાવે.