(એજન્સી) તા.૧
૨૦૨૧નાવર્ષમાંભારતમાંખ્રિસ્તીલઘુમતીપર૪૮૬થીવધુહિંસાઅનેનફરતનાકૃત્યોબન્યાછે, જે૨૦૨૧નેદેશનાઇતિહાસમાં “સૌથીવધુહિંસકવર્ષ” બનાવેછે. યુનાઈટેડક્રિશ્ચિયનફોરમઅનુસાર, ખ્રિસ્તીસમુદાયવિરૂદ્ધહિંસામાંસતતવૃદ્ધિથઈરહીછે, ખ્રિસ્તીઓરાષ્ટ્રીયવસ્તીના૨.૩ટકાછે, અનેઆવર્ષનાછેલ્લાત્રિમાસિકગાળામાંતેમનીવિરૂદ્ધનાગુનાઓભયાનકસ્તરેપહોંચીગયાછે. ેંઝ્રહ્લઈન્ડિયાનાનેશનલકોઓર્ડિનેટરએસીમાઈકલનાજણાવ્યાઅનુસાર, મોદીસરકારનું “સબકાસાથ, સબકાવિકાસ”વાક્યભારતનીખ્રિસ્તીલઘુમતીવસ્તીમાટેપોકળસાબિતથયુંછે. દિલ્હીઅલ્પસંખ્યકઆયોગનાભૂતપૂર્વસભ્યમાઇકલેમુસ્લિમમિરરનેજણાવ્યુંહતુંકે૨૦૧૪માંભાજપેકેન્દ્રઅનેવિવિધરાજ્યોમાંનિયંત્રણમેળવ્યુંત્યારથીેંઝ્રહ્લહેલ્પલાઇનખ્રિસ્તીઓવિરુદ્ધહિંસાનાબનાવોમાંવધારોનોંધીરહીછે. તેમણેઉમેર્યુંહતુંકે, ેંઝ્રહ્લટોલ-ફ્રીહેલ્પલાઈનનંબર૧૮૦૦-૨૦૮-૪૫૪૫પરઅહેવાલમુજબપ્રમાણિતફરિયાદોએકદિવસમાંદોઢથીવધુઘટનાઓદર્શાવેછે, જેઆવર્ષેલગભગ૫૦૦જેટલીછે. ેંઝ્રહ્લનાઅહેવાલમુજબ, ૨૦૨૧નાછેલ્લાબેમહિનામાં (નવેમ્બરઅનેડિસેમ્બર) ૧૦૪થીવધુઘટનાઓજોવામળીહતી. ખ્રિસ્તીઓનેભગવાનઇસુખ્રિસ્તનાજન્મદિવસક્રિસમસનીઉજવણીનકરવાનીચેતવણીઆપવીવગેરે. આવર્ષમાંમહિનામુજબનાતેમનાવિરૂદ્ધબનાવોનીસંખ્યાઃજાન્યુઆરી-૩૭, ફેબ્રુઆરી-૨૦, માર્ચ-૨૭, એપ્રિલ-૨૭, મે-૧૫, જૂન-૨૭, જુલાઈ-૩૩, ઓગસ્ટ-૫૦, સપ્ટેમ્બર-૬૯, ઓક્ટોબર-૭૭, નવેમ્બર-૫૬અનેડિસેમ્બર-૪૮છે. અસામાજિકતત્ત્વોઅનેઅમુકસંસ્થાઓદ્વારાઅમુકક્રિયાઓઅનેઉચ્ચારણોદ્વારાઆનફરતનુંવાતાવરણસર્જેછે, તેમજતેમનીવિરૂદ્ધધર્માંતરણઅંગેમાધ્યમોમાંખોટીજાહેરાતોપણકરવામાંઆવેછે. અહેવાલમાંજણાવવામાંઆવ્યુંછેકેઆકિસ્સાઓકેટલાકનિહિતહિતોનાસુવ્યવસ્થિતઅનેપૂર્વઆયોજિતપ્રયાસોછેજેદેશનેધાર્મિકરૂપમાંવિભાજિતકરવાનાહેતુસાથેછે. ેંઝ્રહ્લહેલ્પલાઈનપરનોંધાયેલાઅહેવાલોમુજબ૨૦૧૪થીખ્રિસ્તીઓવિરુદ્ધહિંસાનાબનાવોમાંતીવ્રવધારોથઈરહ્યોછેઃ૨૦૧૪માં૧૨૭ઘટનાઓ, ૨૦૧૫માં૧૪૨, ૨૦૧૬માં૨૨૬, ૨૦૧૭માં૨૪૮, ૨૦૧૮માં૨૯૨, ૨૦૧૯માં૩૨૮, ૨૦૨૦માં૨૭૯ (કદાચરોગચાળાએભારતીયખ્રિસ્તીઓનેથોડીરાહતમળીહતી), અને૩૦મીડિસેમ્બર૨૦૨૧સુધીમાં૪૮૬ઘટનાઓબનીછે. સંયુક્તરીતેચારઉત્તરભારતીયરાજ્યો, ઉત્તરપ્રદેશ (૧૦૨), છત્તીસગઢ (૯૦), ઝારખંડ (૪૪) અનેમધ્યપ્રદેશ (૩૮) માંખ્રિસ્તીઓવિરૂદ્ધહિંસાની૨૭૪ઘટનાઓનોંધાઈછે. આરાજ્યોમાંખાસકરીનેખ્રિસ્તીઓએપોતાનાધર્મનુંપાલનકરવુંજોખમીબનીરહ્યુંછે; આનોઅર્થએપણથઈશકેછેકેરાજ્યસત્તાવાળાઓતેનાતમામનાગરિકોનેસમાનરીતેઅનુકૂળવાતાવરણસુનિશ્ચિતકરવામાંનિષ્ફળરહ્યાછે. એજરીતેએકદક્ષિણીરાજ્યપણછેજેખ્રિસ્તીઓવિરુદ્ધહિંસાનીમોટીસંખ્યામાંઘટનાઓનુંસાક્ષીછેતેકર્ણાટકછેજેમાં૫૯ઘટનાઓબનીછે. અન્યરાજ્યોજેખ્રિસ્તીઓવિરુદ્ધહિંસાનાસાક્ષીછેતેછેતેમાંઃબિહાર (૨૯), તમિલનાડુ (૨૦), ઓડિશા (૨૦), મહારાષ્ટ્ર (૧૭), હરિયાણા (૧૨), પંજાબ (૧૦), આંધ્રપ્રદેશ (૯), ગુજરાત (૭), ઉત્તરાખંડ (૮), દિલ્હી (૮), તેલંગાણા (૩), હિમાચલપ્રદેશ (૩), પશ્ચિમબંગાળ (૨), રાજસ્થાન (૨), આસામ (૧), અનેજમ્મુઅનેકાશ્મીર (૧). ેંઝ્રહ્લહેલ્પલાઇન૨૧૦લોકોનીમુક્તિસુરક્ષિતકરવામાંસક્ષમહતીજેમનેઅટકાયતમાંલેવામાંઆવ્યાહતા. આઉપરાંત, ૪૬પૂજાસ્થાનોફરીથીખોલવામાંઆવ્યાછેઅથવાતેઓહજુપણપ્રાર્થનાસત્રોયોજીરહ્યાંછે. અફસોસનીવાતએછેકે, ભૂતકાળનીજેમહિંસાઆચરનારાઓસામેમાત્ર૩૪એફઆઈઆરદાખલથઈશકીહતી. ભારતભરમાંનોંધાયેલીલગભગતમામઘટનાઓમાં, ધાર્મિકઉગ્રવાદીઓનાહિંદુત્વટોળાઓકાંતોપ્રાર્થનાસભામાંઘૂસીજતાહતાઅથવાબળજબરીપૂર્વકનાધર્મપરિવર્તનમાંસામેલહોવાનુંકહીનેખ્રિસ્તીવ્યક્તિઓનેઘેરીલેતાજોવામળ્યાછે. આવાહિન્દુત્વટોળાઓબળજબરીથીધર્માંતરણનાઆરોપોમાટેપોલીસનેસોંપતાપહેલા, તેઓનેગુનાહિતરીતેધમકીઆપેછે, પ્રાર્થનામાંલોકોપરશારીરિકહુમલોકરેછે. ઘણીવારપોલીસસ્ટેશનોનીબહારસાંપ્રદાયિકસૂત્રોચ્ચારજોવામળેછે, જ્યાંપોલીસમાત્રમૂકપ્રેક્ષકબનીનેઊભીરહેછે. દુર્ભાગ્યે, ખ્રિસ્તીસમુદાયસામેનીઆહિંસાટોળાંઅનેગુનેગારોવિરુદ્ધતપાસકરવામાંઅનેકાર્યવાહીકરવામાંપોલીસનીનિષ્ફળતાનેકારણેવધીછે, તત્કાલિનઝ્રત્નૈંદિપકમિશ્રાનીઆગેવાનીહેઠળનીભારતનીસર્વોચ્ચઅદાલતતરફથીસરકારનેઅનેકનિર્દેશોઆપવામાંઆવ્યાહોવાછતાંઆવાટોળાશાહીનાભયાનકકૃત્યોરોકવામાંઆવ્યાનહતા. ધર્માંતરણવિરોધીકાયદાખ્રિસ્તીસમુદાયનાસભ્યોનેહેરાનકરવાનુંએકસાધનબનીગયુંછે. ભારતનાનવરાજ્યોમાંજ્યાંઆવાકાયદાઅસ્તિત્વમાંછે, ત્યાંધર્મનીસ્વતંત્રતાકાયદાહેઠળવિવિધઅદાલતોમાં૧૯કેસપેન્ડિંગછે. ેંઝ્રહ્લકોઓર્ડિનેટરનાજણાવ્યાઅનુસાર, જોકેઆવાકાયદાઓ૧૯૬૭થીચોક્કસઅધિકારક્ષેત્રોમાંઅસ્તિત્વમાંછેપરંતુએકપણખ્રિસ્તીપરધર્માંતરણમાટેદબાણકરવાબદલકાર્યવાહીકરવામાંઆવીનથી. તદુપરાંત, ૨૦૧૯નીનવીવસ્તીગણતરીદર્શાવેછેકેખ્રિસ્તીનીવસ્તીભારતની૧૩૬.૬૪કરોડનીવસ્તીનામાત્ર૨.૩ટકાજહતી.
(સૌ. : મુસ્લિમમિરર.કોમ)
Recent Comments