(એજન્સી)                                                        તા.૫

અયોધ્યાઅનેવારાણસીનીરાહેમથુરામાંપણભવ્યમંદિરનાનિર્માણમાટેનીતૈયારીઓચાલીરહીહોવાનુંચૂંટણીવાળારાજ્યઉ.પ્ર.માંનાયબમુખ્યપ્રધાનકેશવપ્રસાદમૌર્યએટિ્‌વટકરીનેવિવાદનોમધપૂડોછંછેડ્યોછે. મૌર્યનુંનિવેદનબતાવેછેકેભાજપઅનેરાજ્યસરકારમથુરાખાતેવર્તમાનશાહીઇદગાહમસ્જિદનાસ્થાનેભગવાનકૃષ્ણનુંપ્રતિષ્ઠાપનકરીનેનવુંમંદિરઊભુંકરવાનીમાગણીનેપ્રતિબદ્ધછે. શ્રીકૃષ્ણજન્મસ્થાનસેવાસંઘઅનેતેનુંસંચાલનકરતાંટ્રસ્ટવચ્ચે૧૯૪૮નાઅદાલતનાઆદેશનાપગલેઆમુસ્લિમધાર્મિકસ્થળનેલઇનેજેલાંબાસમયથીવિવાદહતોતેસેટલથઇગયોહતો.પરંતુઅયોધ્યાઆંદોલનનાસંદર્ભમાંઆવિવાદનેફરીથીજીવંતકરવામાંઆવ્યોછે. આકરારનેરદબાતલઠરાવવાનીમાગણીઅનેસમગ્રમંદિર-ઇદગાહસંકુલહિંદુપક્ષકારોનેસોપીદેવાનીમાગણીઅત્યારસુધીભાજપનાએજન્ડાનાવિધિવતભાગરૂપનહતી. તાજેતરનાદાયકામાંઆરએસએસએપણતેનેવિધિવતસમર્થનઆપ્યુંનથી. જોકે૧૯૫૦નાદાયકાનાએકઠરાવમાંતેનોઉલ્લેખહતો. ૯,નવે.૨૦૧૯નારોજઅયોધ્યાકેસમાંસુપ્રીકોર્ટનાચુકાદાબાદકૃષ્ણજન્મસ્થાનમંદિરમાટેનીમાગણીભાજપનારાજ્યસભાનાસભ્યહરનાથસિંહદ્વારાતત્કળઉઠાવવામાંઆવીહતી. જોકેપક્ષનુંઆવુંકોઇસતાવારવલણનહતું. ફેબ્રુ.૨૦૨૦માંસ્થાનિકસંઘપરિવારસંલગ્નપરિવારદ્વારાઆમાગણીનેદોહરાવવામાંઆવીહતી,પરંતુકોવિડ-૧૯મહામારીનેકારણેઆયોજનાઅભરાઇએચડાવીદેવામાંઆવીહતી. જુલાઇ,૨૦૨૦માંશ્રીકૃષ્ણજન્મભૂમિઆંદોલનટ્રસ્ટનીરચનાકરવામાંઆવીહતી. ઓગસ્ટ,૨૦૨૦માંઅયોધ્યામંદિરનાશિલારોપણબાદબજરંગદળનાપૂર્વવડાવિનયકટિયારેએવીમાગણીકરીહતીકેમથુરામાંકૃષ્ણમંદિરનાનિર્માણમાટેનીયોજનાતૈયારકરવીજોઇએ. આમચૂંટણીઓખાસકરીનેઉ.પ્ર.નીચૂંટણીઓનેધ્યાનમાંરાખીનેચિંતાતુરભાજપેફરીએકવારમંદિરકાર્ડખેલવાનોપ્રયાસકર્યોછેઅનેમથુરાનામુદ્દાનેજીવંતકર્યોછે. અયોધ્યામાંરામમંદિરનીરાહેમથુરામાંભવ્યમંદિરનીમાગણીથીકોમીલાગણીઓનેભડકાવવાનોપ્રયાસથયોછે.