અમેરિકાની NGOએ વિશ્વના સૌથી ખરાબ શાસકોની યાદીબહારપાડી
અમેરિકાઅનેતેનાસાથીદેશોએમોદીશાસનમાંચાવીરૂપનિર્ણયોલેનારાઓસામેઆર્થિકઅને
વીઝાપ્રતિબંધમૂકવાઅંગેવિચારણાકરવીજોઈએ : NGO
(એજન્સી) તા.ર૪
અમેરિકાનાએકપ્રતિષ્ઠિતવૈશ્વિકખ્રિસ્તીસંગઠનેભારતનાવડાપ્રધાનનરેન્દ્રમોદીનેવિશ્વનાસાતસૌથીમોટાધાર્મિકલઘુમતીઓપરઅત્યાચારગુજારનારાશાસકોમાંસ્થાનઆપ્યુંછેઅનેયુએસસરકારનેઆસતાવણીનેસમાપ્તકરવામાટેભારતપરવિઝાઅનેઆર્થિકપ્રતિબંધોલાદવાનીહાકલકરીછે. આમહિનેઅહીંબહારપાડવામાંઆવેલા “૨૦૨૧પર્સક્યુટરઑફધયરએવોડ્ર્સ”નાઅહેવાલમાં, ઈન્ટરનેશનલક્રિશ્ચિયનકન્સર્ન (ICC) એ “સંઘપરિવાર”, જેમોદીનીવિચારધારાઅનેનીતિઓનીમાહિતીઆપેછે, એવાભારતનાહિંદુઉગ્રવાદીદળનેતાલિબાનઅનેબોકોહરામસાથેસરખામણીકરીછેઅનેભારતનેવિશ્વનાસાતસૌથીમોટાકષ્ટદાયકરાષ્ટ્રોપૈકીએકતરીકેનામઆપ્યુંછે.
મોદીવહીવટીતંત્રેભારતમાંબહુલવાદીસમાજમાંથીહિંદુરાષ્ટ્રવાદતરફ “મોટાસાંસ્કૃતિકપરિવર્તન”નીશરૂઆતકરીહતીઅને “સતતતમામપ્રકારનીઅસંમતિનેસજાઆપીહતી,” અનેમોદીસરકારનીટીકાકરતાંએનજીઓપરકડકકાર્યવાહીકરીહતી. આઅહેવાલમાંસહયોગીઓએમોદીવહીવટીતંત્રમાંમુખ્યનિર્ણયલેનારાઓસામેઆર્થિકઅનેવિઝાપ્રતિબંધોપરવિચારકરવામાટેકહ્યુંછે. ઉપરાંત, યુએસકોંગ્રેસેભારતનેગંભીરધાર્મિકસ્વતંત્રતાનાઉલ્લંઘનનીસૂચિમાંસામેલકરવાઅનેખાસચિંતાનાદેશ (CPC) તરીકેનિયુક્તકરવુંજોઈએઅનેભારતસાથેરાષ્ટ્રીયસ્તરેધાર્મિકસ્વતંત્રતાનીસ્થિતિમાંસુધારોકરવાપરભારમૂકવોજોઈએ. ગયાઅઠવાડિયે, યુનાઇટેડસ્ટેટ્સકમિશનઓનઇન્ટરનેશનલરિલિજિયસફ્રીડમ (USCIRF)નીભલામણનેનકારીને, યુએસસ્ટેટસેક્રેટરીઓફસ્ટેટએન્ટનીબ્લિંકનેભારતનેઝ્રઁઝ્રતરીકેનિયુક્તકરવાનોઇનકારકર્યોહતો. અસંખ્યસંગઠનોએઆનિર્ણયનીનિંદાકરીછે.
મોદીઉપરાંત, ઉત્તરપ્રદેશનામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથપણવિશ્વનાસાતસૌથીખરાબશાસકોનીસૂચિમાંસામેલછે. આયાદીમાંચીનનારાષ્ટ્રપતિશીજિનપિંગઅનેઉત્તરકોરિયાનાતાનાશાહકિમજોંગ-ઉનનોપણસમાવેશથાયછે. દેશનીયાદીમાંભારતઉપરાંતનાઈજીરીયા, ચીન, મ્યાનમારઅનેપાકિસ્તાનનોસમાવેશથાયછે. ICC અને ભારતીયઅમેરિકનમુસ્લિમકાઉન્સિલભારતમાંધાર્મિકઅત્યાચારનેસમાપ્તકરવાતરફતેમનીહિમાયતનાઅનુસંધાનમાંસહયોગકરેછે.
તેમનાઅહેવાલમાંજણાવાયુંછેકેમોદીવહીવટીતંત્રમાંહિંદુઉગ્રવાદીસાથીઓએધાર્મિકલઘુમતીઓને “હિંસકરીતેનિશાન” બનાવ્યાહતા. મોદીતેમનાવહીવટદ્વારાઅસંમતિનેસક્રિયપણેદબાવીદેછેઅનેસતાવણીકરનારાઓનેજવાબદારઠેરવવામાંનિષ્ફળજાયછે. સતાવણીનેસમાપ્તકરવામાટેમોદીની “નિષ્ક્રિયતા” એભારતમાંધાર્મિકસ્વતંત્રતાનીભયંકરસ્થિતિમાટેએકસૌથીમહત્વપૂર્ણયોગદાનઆપતુંપરિબળહતું… જેહિંદુકટ્ટરપંથીઓનેભારતનીખ્રિસ્તીલઘુમતીનેસતાવણીકરવાનીમંજૂરીઆપેછે. ભારતીયઅધિકારીઓઅનેપોલીસદ્વારાપાદરીઓ, નવાઅથવાઆજીવનખ્રિસ્તીઓઅનેચર્ચોપરસતાવણીનાઅનેકઅહેવાલોહતા. હિંદુઉગ્રવાદીઓજેઓતોડફોડ, હિંસાઅનેહત્યાનાકૃત્યોકરેછેતેઓવારંવારબિન-કાયદેસરનીકાર્યવાહીકરેછે.
ભારતએમ્નેસ્ટીઇન્ટરનેશનલજેવાવિવેચકોમાટેપણ “પ્રતિકૂળ” છે, તેનાપરવિદેશીભંડોળકાયદાનુંઉલ્લંઘનકરવાનોઆરોપમૂકવામાંઆવ્યોહતો. એવુંવ્યાપકપણેમાનવામાંઆવેછેકેઆકૃત્યએમ્નેસ્ટીદ્વારાભારતસરકારનીટીકાનેશાંતકરવામાટેરાજકીયરીતેપ્રેરિતહતું. ICCએજણાવ્યુંહતુંકે “સંઘપરિવારની… હિંદુત્વનીએકવિચારધારા” નોએકજએજન્ડાછે : ભારતનેહિંદુરાષ્ટ્રબનાવવાનોઅને “ઈશ્વરશાહીહિંદુ-બહુમતીરાજ્યનીસ્થાપનાકરવીજ્યાંખ્રિસ્તીઓસહિતધાર્મિકલઘુમતીઓનેબીજાવર્ગનાદરજ્જામાંગણવામાંઆવશે. આવારાજ્યનીસ્થાપનાએભારતનાસ્થાપકસિદ્ધાંતોનોસંપૂર્ણઅસ્વીકારહશે, જેતમામધાર્મિકજૂથોનેધાર્મિકસ્વતંત્રતાઅનેસમાનસુરક્ષાપ્રદાનકરેછે. સંઘપરિવારનાનેતા, રાષ્ટ્રીયસ્વયંસેવકસંઘ (RSS), ધાર્મિકરીતેઅસહિષ્ણુતાનેઉત્તેજનઆપેછેજેખ્રિસ્તીઅનેઇસ્લામજેવાતમામબિન-ભારતીયધર્મોનેવિદેશીઅનેભયજનકતરીકેજુએછે. આરએસએસએદ્વેષપૂર્ણવાર્તાઓસાથેશેરીઓમાંહિંસાભડકાવવા, અનેખ્રિસ્તીઓઅનેઅન્યધાર્મિકલઘુમતીઓનેનિશાનબનાવ્યાઅનેધાર્મિકલઘુમતીઓસામેભેદભાવકરતાકાયદાઅનેનીતિઓનીહિમાયતકરવામાટેઆવાખરાબવર્ણનોનોઉપયોગકર્યોછે. આરએસએસનાઅંદાજિત૬૦લાખથીવધુસભ્યોસમગ્રભારતમાં૫૦,૦૦૦થીવધુસ્થળોએદરરોજમળેછેઅનેમાર્શલઆર્ટનીતાલીમમેળવેછેજેનોતેઓ “ધાર્મિકલઘુમતીઓવિરુદ્ધ” ઉપયોગકરેછે. મોદીનીભારતીયજનતાપાર્ટી (BJP), આરએસએસનીરાજકીયપાંખ, ભારતનેહિન્દુરાષ્ટ્રતરીકેસ્થાપિતકરવામાટેરાજકીયજીતમાટે “દ્વેષપૂર્ણવાર્તાઓ”નોઉપયોગકરેછે. ભાજપેભેદભાવપૂર્ણકાયદાઓપસારકરવામાટે “રાજકીયસમર્થન” નોઉપયોગકર્યોછે. આઅહેવાલમાંજણાવવામાંઆવ્યુંછેકે, ભાજપદ્વારાતેમનારાષ્ટ્રવાદીએજન્ડાનાભાગરૂપેજેકાયદાઓઅનેનીતિઓઘડવામાંઆવેછેતેમાંધર્માંતરણવિરોધીકાયદાઓઅનેગૌહત્યાપરપ્રતિબંધસામેલછે. આકાયદાઓએકકાનૂનીકવરપણપ્રદાનકરેછેજેનાહેઠળહિન્દુવાદીતત્વોખ્રિસ્તીઓઅનેમુસ્લિમોપરહુમલોકરીશકેછે.
અન્યએકસંસ્થાવિશ્વહિન્દુપરિષદ (VHP) છે, જે “હિંદુત્વચળવળનેસમર્થનઆપવામાટેભારતનીઅંદરઅનેબહારસંસાધનોએકત્રકરેછેઅનેતેણેખ્રિસ્તીશૈક્ષણિકઅનેઆરોગ્યસંસ્થાઓપરહિન્દુઓનેખ્રિસ્તીધર્મમાંપરિવર્તિતકરવાનોખોટોઆરોપમૂક્યોહતો, અનેએવીકથાઊભીકરીહતીકેએકષડયંત્રહેઠળપશ્ચિમીએજન્સીઓભારતપરકબજોકરશે. બજરંગદળ, સંઘપરિવારનીયુવાપાંખ, ખ્રિસ્તીઓઅનેતેમનાધર્મસ્થાનોપરહુમલોકરવાઅનેખ્રિસ્તીઓવિરુદ્ધરેલીઓયોજીશેરીમાંહિંદુત્વવિચારધારાનેલાગુકરવામાટેકામકરેછે. તાજેતરનાવર્ષોમાં, બજરંગદળદ્વારાહુમલાનીતીવ્રતાલક્ષ્યાંકિતહત્યાનીહદસુધીવધીગઈછે. ધર્માંતરણવિરોધીકાયદા, હિંદુધર્મમાંબળજબરીથીધર્માંતરણ, નિંદાનાકાયદા, રાજ્યદ્વારામંજૂરી, સામાજિકબહિષ્કારઅનેવિદેશીભંડોળપરનાસરકારીપ્રતિબંધોભારતનાખ્રિસ્તીઓનેનિશાનબનાવવાઅનેસતાવણીકરવાનામાધ્યમહતા. ICCનોઆરિપોર્ટેંUSCIRFનાઅધ્યક્ષઅનેICCપ્રમુખજેફકિંગદ્વારાબહારપાડવામાંઆવ્યોહતો. IAMCનાએડવોકેસીડાયરેક્ટરઅજીતસાહીઆરિપોર્ટજાહેરકરવાસમયેસાથેહતા.
Recent Comments