(એજન્સી) તા.રર
શનિવારે “દક્ષિણએશિયાનાદેશોમાંલઘુમતીભયહેઠળ”વિષયપરએકસિમ્પોઝિયમમાં, અગ્રણીન્યાયશાસ્ત્રીઓ, વકીલોઅનેબૌદ્ધિકોએદક્ષિણએશિયાનાદેશોમાંખાસકરીનેભારતમાંલઘુમતીઓસાથેથઈરહેલાવ્યવહારઅનેઅત્યાચારઅંગેઊંડીચિંતાવ્યક્તકરીહતી. આકાર્યક્રમનુંઆયોજનસાઉથએશિયનમાઈનોરિટીઝલોયર્સએસોસિએશન (જીછસ્ન્છ) દ્વારાકરવામાંઆવ્યુંહતું. આદિવસયુએનદ્વારાલઘુમતીઅધિકારોમાટેનાઆંતરરાષ્ટ્રીયદિવસતરીકેજાહેરકરવામાંઆવ્યુંછે. આકાર્યક્રમમાંબોલતા, પ્રતિષ્ઠિતવકીલઅનેભૂતપૂર્વકાયદાઅનેન્યાયપ્રધાનસલમાનખુર્શીદેકહ્યુંહતુંકેસત્તાનાલોભઅનેલાલસામાટેદેશનેસાંપ્રદાયિકતામાંધકેલીદેવામાંઆવ્યોછેજેદેશનીએકતાઅનેઅખંડિતતાનેગંભીરરીતેનુકસાનપહોંચાડીશકેછે. શાસકપક્ષનુંનામલીધાવિનાતેમણેચેતવણીઆપીહતીકેજેલોકોબંધારણમાંફેરફારકરવામાગેછેતેમણેબેવારવિચારવુંજોઈએકેદેશમાંએકકાયદામાટેબેઅલગકાયદાહોઈશકેનહીં.
ભૂતપૂર્વકેન્દ્રીયમંત્રીએદેશનીહાલનીખેદજનકસ્થિતિપરશોકવ્યક્તકર્યોહતોઅનેસલાહઆપીઅહતીકેકોઈપણવ્યક્તિસાથેદુર્વ્યવહારઅનેઅત્યાચારગુજારવામાંઆવેછેતેનીવિરુદ્ધઅવાજઉઠાવવોજોઈએ. જોઆપણેકાર્યનહીંકરીએતોકોઈતારણહારનહીંહોય. શાસકપક્ષનુંનામલીધાવિના, તેમણેટિપ્પણીકરીકેજેઓબંધારણનેમાન્યતાઆપતાનથીઅનેતેમાંસુધારોકરવામાંગેછેતેઓનેખ્યાલનથીકેએકજકાયદામાટેદેશમાંબેઅલગકાયદાકેવીરીતેહોઈશકે.
તેમનામુખ્યસંબોધનમાં, દિલ્હીલઘુમતીઆયોગનાભૂતપૂર્વઅધ્યક્ષડૉ. ઝફર-ઉલ-ઈસ્લામખાનેલઘુમતીઅધિકારોનાવિકાસનીચર્ચાકરીઅનેસાર્કદેશોમાંલઘુમતીઓનીસ્થિતિનીવ્યાપકઝાંખીપૂરીપાડીહતી. તેમણેદાવોકર્યોકેપ્રદેશનાબહુમતીજૂથનોદરેકદેશઇચ્છેછેકેતેનીલઘુમતીતેનીસંસ્કૃતિઅનેધર્મઅપનાવે. ભુતાન, શ્રીલંકન, પાકિસ્તાની, અફઘાન, બાંગ્લાદેશી, બર્મીઝઅનેભારતીયલઘુમતીઓપડકારોનોસામનોકરેછે. બીજીતરફપાકિસ્તાનઅનેબાંગ્લાદેશનીસરકારોએઆમુદ્દેસકારાત્મકવલણઅપનાવ્યુંછે. તેમણેદાવોકર્યોહતોકેભારતઅનેપાકિસ્તાનવચ્ચેનાતણાવનાપરિણામેસાર્કઅસરકારકઅનેકાર્યક્ષમબન્યુંનથી. વિખ્યાતવકીલપ્રશાંતભૂષણ, જેમનેવર્ષ૨૦૨૧માટેસામલાસામાજિકસંવાદિતાપુરસ્કારથીનવાજવામાંઆવ્યાહતા, તેમણેજણાવ્યુંહતુંકેલઘુમતીઓનેનિઃશંકપણેનિશાનબનાવવામાંઆવ્યાહતા, અનેબીજેપીનાઆઇટીસેલઅનેગોદીમીડિયાતેમનેદેશવાસીઓનીનજરમાંશંકાસ્પદબનાવેછે. તેમણેકહ્યુંકેઆપરિસ્થિતિથીપરેશાનથવાનીજરૂરનથી. આપણેતેનીસામેબોલતારહેવુંજોઈએ. તેમણેદરેકનગરમાંમોહલ્લાસ્તરેસંવાદિતાપરિષદનીસ્થાપનાનોપ્રસ્તાવમૂક્યોહતોઅનેકહ્યુંકેદેશમાંફાસીવાદીશક્તિઓસામેમોરચોઊભોથઈરહ્યોછે.
સોશિયલહાર્મનીએવોર્ડથીનવાજવામાંઆવેલાઅન્યએકએડિશનલસોલિસિટરજનરલઆર.એસ. સુરેએપણસૂચનકર્યુંકેઆપણેઆપણોસંપર્કવધારવોજોઈએજેથીકરીનેઆપણેએકબીજાનેવધુસારીરીતેજાણીશકીએઅનેગેરસમજણોદૂરકરીશકીએ. ૧૯૮૪નાશીખનરસંહારનોઉલ્લેખકરતાતેમણેકહ્યુંકેહુંપણલઘુમતીસમુદાયનોછુંઅનેતેથીજમનેખબરછેકેઆદેશમાંલઘુમતીઓસાથેશુંથઈરહ્યુંછે. તેમણેશોકવ્યક્તકર્યોકેસમાનતાનાશિક્ષણછતાંમુસ્લિમોઅનેશીખોમાંજાતિપ્રથાયથાવતછે. અગ્રણીવકીલઅશોકઅરોરાએલઘુમતીઓનાઅધિકારોનુંજતનકરવાદબાણજૂથનીરચનાનોપ્રસ્તાવમૂક્યોહતો. તેમણેદાવોકર્યોહતોકેકુરાનઆપણનેઆપણીજાતનેશ્રેષ્ઠબનાવવાનુંશીખવેછેઅનેઆપણેતેનુંપાલનકરવુંજોઈએ. દિલ્હીઅલ્પસંખ્યકઆયોગનાઅધ્યક્ષઝાકિરખાનનાજણાવ્યાઅનુસાર, મુસ્લિમોતેમનીઆર્થિકતંગીનેકારણેશાળાકીયશિક્ષણમાંપાછળપડીરહ્યાછે. સામલાનીરચનાઅંગેટિપ્પણીકરતાસામલાનામહાસચિવફિરોઝખાનગાઝીએજણાવ્યુંહતુંકેસાર્કનીરચના૧૯૮૫માંથઈહતીપરંતુતેસક્રિયથઈશકીનથી. “જીછસ્ન્છએદક્ષિણએશિયામાંલઘુમતીઓનાઅધિકારોનાપ્રચારઅનેરક્ષણમાટેપ્રતિબદ્ધવકીલોનુંસંગઠનછે. સામલામાનેછેકેપ્રદેશમાંશાંતિઅનેસમૃદ્ધિહાંસલકરવામાટેલઘુમતીઓનાઅધિકારોનુંરક્ષણજરૂરીછે. ગાઝીએનોંધ્યુંહતુંકેદક્ષિણએશિયાનાદેશોમાં, એકદેશમાંલઘુમતીબીજાદેશમાંબહુમતીછે, જેમકેબાંગ્લાદેશઅનેપાકિસ્તાનમાંહિન્દુલઘુમતીમાંછેઅનેમુસ્લિમબહુમતીમાંછેઅનેભારતમાંઆપરિસ્થિતિસંપૂર્ણપણેઅલગછે. ગાઝીનાજણાવ્યાઅનુસાર, દક્ષિણએશિયાઈપ્રદેશમાંલઘુમતીઓનાઅધિકારોનેસાકારકરવાનીજરૂરિયાતઅંગેજાગૃતિલાવવામાટેસાઉથએશિયનમાઈનોરિટીલોયર્સએસોસિએશન (જીછસ્ન્છ)એસામલાસોશિયલહાર્મનીએવોર્ડનીસ્થાપનાકરીહતી. આપુરસ્કારોદરવર્ષેબેવ્યક્તિત્વોઅથવાસંસ્થાઓનેએનાયતકરવામાંઆવેછે, એકલઘુમતીઓમાંથીઅનેબીજીબહુમતીસમુદાયમાંથી, જેમણેઆપ્રદેશમાંલઘુમતીઓનાઅધિકારોનારક્ષણઅનેસામાજિકસમરસતાનેપ્રોત્સાહનઆપવામાટેમહત્વપૂર્ણયોગદાનઆપ્યુંછે. તેમણેભારપૂર્વકજણાવ્યુંહતુંકેકોઈપણદેશતેનીલઘુમતીનીકાળજીલીધાવિનાશાંતિઅનેવિકાસપ્રાપ્તકરીશકતોનથી.
સામલાનાપ્રમુખનાસિરઅઝીઝેતેમનાભાષણમાંજણાવ્યુંહતુંકેભારતવિવિધતામાંએકતાનુંશ્રેષ્ઠઉદાહરણછે. તેમનામતે, સાર્થકલોકશાહીનોમૂળભૂતસિદ્ધાંતલઘુમતીઓનાઅધિકારોનુંરક્ષણછે. વાસ્તવિકલોકશાહીલઘુમતીઓસહિતસમાજનાતમામવર્ગોનીવાજબીભાગીદારીનીખાતરીકરેછે. વધુમાં, વાસ્તવિકલોકશાહીમાં, રાજ્યઅનેસમાજલઘુમતીઓનીતેમનીઆગવીઓળખ- રાષ્ટ્રીય, ધાર્મિક, વંશીયતાઅનેતેમનોવારસો, તેમનીસંસ્કૃતિઅનેતેમનાઅધિકારોનુંરક્ષણકરવાતેમનીજરૂરિયાતોઅનેઅધિકારોનેસમજેછે.
યુનાઈટેડનેશનઓર્ગેનાઈઝેશનનીજનરલએસેમ્બલીએ૧૮ડિસેમ્બર૧૯૯૨નારોજરાષ્ટ્રીયઅથવાવંશીય, ધાર્મિકઅનેભાષાકીયલઘુમતીઓનાઅધિકારોપરનીઘોષણાસ્વીકારીહતીઅનેત્યારથી, ૧૮ડિસેમ્બરનેવિશ્વભરમાંલઘુમતીઅધિકારદિવસતરીકેઉજવવામાંઆવેછે. આઘોષણાનોઆર્ટિકલ૩લઘુમતીઓસાથેજોડાયેલાવ્યક્તિઓનેભેદભાવવિનાવ્યક્તિગતરીતેઅનેસમુદાયમાંઅન્યલોકોસાથેતેમનાઅધિકારોનોઉપયોગકરવાનાઅધિકારનીખાતરીઆપેછે. સુપ્રીમકોર્ટનાએડવોકેટજાફરીએઆકાર્યક્રમનુંસંચાલનકર્યુંહતુંઅનેમેરાજખાનેશ્રોતાઓઅનેમહેમાનોનોઆભારમાન્યોહતો.
Recent Comments