(એજન્સી)                                           બેંગ્લુરૂ, તા. ૧૮

કર્ણાટકહાઇકોર્ટનીસ્પેશિયલબેંચસમક્ષહાલહિજાબવિવાદનોકેસચાલીરહ્યોછેજ્યાંરાજ્યસરકારતરફથીદલીલોકરતાંએડવોકેટજનરલેકહ્યુંકે, હિજાબઇસ્લામનીઅનિવાર્યપ્રથાનથી. અરજદારોતરફથીએકઅઠવાડિયાસુધીદલીલસાંભળ્યાબાદશુક્રવારેરાજ્યસરકારતરફથીએડવોકેટજનરલેદલીલોકરીહતી. એજીપ્રભુલિંગનવડગીએકહ્યુંકે, હિજાબનેરોકવુંધાર્મિકસ્વતંત્રતાનીબંધારણીયગેરંટીનુંઉલ્લંઘનનથી. કર્ણાટકહાઇકોર્ટમાંઆરીતેરાજ્યસરકારદ્વારાહિજાબપરપ્રતિબંધમુકવાનોબચાવકરવામાંઆવ્યોહતો. મુખ્યન્યાયમૂર્તિરિતુરાજઅવસ્થી, જસ્ટિસએએમખાઝીઅનેજસ્ટિસકૃષ્ણાદિક્ષિતનીલાર્જરબેંચસમક્ષએજીએકહ્યુંકે, અમારૂંએવુંવલણછેકે, હિજાબપહેરવુંએઇસ્લામનાઆવશ્યકધાર્મિકપ્રથાતરીકેનથી. રાજ્યસરકારનાટોચનાવકીલેકહ્યુંકે, પાંચમીફેબ્રુઆરીનાસરકારીઆદેશમાંકાંઇપણગેરકાયદેનહતુંજેમાંરાજ્યસરકારદ્વારાઅનેકશાળાતથાકોલેજોમાંહિજાબપરપ્રતિબંધનાવિરોધઅનેપ્રતિ-વિરોધવચ્ચેસમાનતા, અખંડતાઅનેજાહેરવ્યવસ્થાનેબગાડનારાવસ્ત્રોપરપ્રતિબંધલગાવ્યોહતો. તેમણેકહ્યુંકે, સરકારીઆદેશમાંહિજાબનોકોઇમુદ્દોનહતો. સરકારીઆદેશપ્રાકૃતિકરીતેહાનિરહિતછે. તેઅરજદારનાઅધિકારોનેઅસરકરતોનથી. સાથેજતેમણેઉમેર્યુંકે, કોલેજોનાતંત્રોજોતેઓઇચ્છેતોહિજાબપહેરીનેવિદ્યાર્થીઓનેવર્ગમાંબેસવાનીપરવાનગીઆપીશકેછે. રાજ્યનુંસભાનવલણએછેકે, અમેધાર્મિકમામલામાંહસ્તક્ષેપકરવામાગતાનથી. અમેએવુંકહીશક્યાહોતકેહિજાબધર્મનિરપેક્ષતાઅનેવ્યવસ્થાનીવિરૂદ્ધહતુંઅનેએમપણકહીશકતાહતાકેતેનીમંજૂરીનથી. પણઅમેનથીકહ્યું. રાજ્યનુંએનિવેદનછેજેમાંહસ્તક્ષેપકરવામાગતાનથી. જોકે, તેમણેસ્વીકાર્યુંકે, એકતાતથાસમાનતાનેઅનુરૂપવસ્ત્રોનિર્ધારિતકરનારાભાગનેવધુસારીરીતેવર્ણનકરીશકાયુંહોત. અહીંઆદેશલખનારાઉત્સાહિતથઇગયાછેતેનોઅર્થએહતોકે, જોયુનિફોર્મસૂચવાયુંનથીતોકૃપાકરીનેયોગ્યવસ્ત્રોપહેરો. તેમણેકહ્યુંકે, આઆદેશઅરજદારોનાઆર્ટિકલ૨૫નાઅધિકારોનુંઉલ્લંઘનકરતોનથી.