CrimeMuslimNational

ઈસ્લામધર્મનામહાન પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ તથા હઝરત જીબ્રઈલ (અ.સ.)નાકાર્ટૂનપાઠ્યપુસ્તકમાંપ્રસિદ્ધકર્યા

નવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનનીશૈતાનીહરકતથીમુસ્લિમોમાંરોષની લાગણી

અંજાર, તા.૯

ભારતમાંરહેતાલઘુમતીઓનેકોઈનાકોઈબહાનેહેરાનપરેશાનકરવામાંઆવીરહ્યાછે. ખાસકરીનેલઘુમતીમાંઆવતામુસ્લિમોનેખાસટાર્ગેટકરવામાંઆવીરહ્યાછે. જેમાંચોરીનોઆરોપમૂકીએજ્યુકેટેડયુવાનોનામોબલિંચિંગ, ઈસ્લામધર્મતથાઈસ્લામધર્મનામહાનપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબતથાસહાબાનીવિરૂદ્ધઅપમાનજનકતથાઅભદ્રવાણીવિલાસકરવો, પહેરવેશનેલઈ, દાઢીનેલઈ, નોકરીમાંભેદભાવ, મુસ્લિમોવિરૂદ્ધઅપપ્રચાર, નમાઝપઢવામાંઅંતરાયોઊભાકરવા, ધર્મનાનામેમુસ્લિમવિસ્તારોમાંરેલીકાઢીઉશ્કેરણીજનકસૂત્રોચ્ચારકરીકોમીતંગદિલીફેલાવવાનોપ્રયાસકરવો, વાહનઅથડાવવાનાબહાનેમુસ્લિમયુવાનોનેમારમારવાતથાહિન્દુ-મુસ્લિમયુવક-યુવતીવચ્ચેનાપ્રેમપ્રકરણનેલવજેહાદમાંખપાવીઉશ્કેરણીઓકરવી, નાગરિકતાપરપ્રશ્નઉઠાવવાજેવાઅનેકમુદ્દાઓનેખોટીરીતેચગાવીમુસ્લિમોનેહેરાન-પરેશાનકરવામાંઆવીરહ્યાછે. ‘ત્યારેઈસ્લામધર્મનેપુનઃટાર્ગેટકરવામાંઆવ્યોછે. કેટલાકભાગલાવાદીતત્ત્વોઈસ્લામવિરોધીઓછેલ્લાકેટલાયસમયથીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાકાર્ટૂનઅખબારોમાં, પુસ્તકોમાંપ્રસિદ્ધકરીમુસ્લિમોનીધાર્મિકલાગણીદુભાવીરહ્યાછે. જેમાંવધુએકશૈતાનીતથાઉશ્કેરણીકરતીઘટનાસામેઆવીછે. જેમાંમુસ્લિમોનીધાર્મિકલાગણીનેઅવગણીતાજેતરમાંનવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનદ્વારાૈંઝ્રજીઝ્રબોર્ડનાધો.૭નાઈતિહાસનાપાઠ્યપુસ્તકમાંઈસ્લામધર્મનાઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબતથાહઝરતજીબ્રઈલ (અ.સ.)નાકાર્ટૂનબનાવીપ્રસિદ્ધકર્યાછે. પયગમ્બરેઈસ્લામનીકાલ્પનિકછબીકેકાર્ટૂનબનાવવુંતેપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાઅપમાનનીશ્રેણીમાંઆવેછે. આકૃત્યથીભારતતથાવિશ્વભરનામુસ્લિમોનીધાર્મિકલાગણીદુભાઈછેતથામુસ્લિમોમાંપ્રચંડરોષનીલાગણીફેલાઈજવાપામીછે. આશૈતાનીકૃત્યનેઅંજારનાઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-હિન્દએસખ્તશબ્દોમાંવખોડીનાખીઆવુંકૃત્યકરનારનવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનતથાકૃત્યમાંસામેલજવાબદારોસામેઆવાગુનાહિતકૃત્યબદલકેસચલાવીસખ્તકાર્યવાહીકરવામાંગકરીછે.

ઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-હિન્દટ્રસ્ટનાપ્રમુખહાજીમોહમ્મદઆગરિયાએદેશનાપ્રધાનમંત્રીનેઅનુરોધકર્યોછેકેભારતમાંવિવિધધર્મોનાલોકોભાઈચારાથીરહેછે. જેપોત-પોતાનીઆસ્થામુજબપોતાનાધર્મનુંપાલનકરીઅમન, શાંતિઅનેભાઈચાારાસાથેપોતાનાધર્મનુંઅનુસરણકરેછે. કોઈપણધર્મકેવ્યક્તિએઅન્યનાધર્મનીલાગણીદુભાયતેવાકૃત્યોનકરવાજોઈએ. અન્યધર્મવિશેઅપશબ્દો, બેઅદબી, ગુસ્તાખીથાયતેવુવાણીવિલાસકરવું, ચલચિત્રોબનાવવાકેકાર્ટૂનબનાવીઅનેપ્રકાશિતકરવાએવાણીવિચારનીસ્વતંત્રતાનથી. આવાલોકોસામેઆપણાદેશમાંએવોકાનૂનબનાવવામાંઆવેકેકોઈપણધર્મકેધર્મગુરૂઓવિશેલાંછનરૂપવાણીકેવર્તનકરનારશખ્સસામેકડકથીકડકકાર્યવાહીથઈશકે.

સંસ્થાદ્વારાપ્રધાનમંત્રીનેઅપીલકરાઈહતીકેદુનિયાભરનામુસ્લિમોઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબપરપોતાનીજાનપણકુરબાનકરીશકેછે.

ઈસ્લામનામાનનારાઓમાટેપોતાનામાં-બાપ, પોતાનાસંતાનોથીપણઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબવિશેષદરજ્જોધરાવેછેઅનેમુસ્લિમોપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબથીપોતાનામાં-બાપતેમજસંતાનોથીપણવધારેપ્રેમકરેછે. તેથીભારતસરકારતાત્કાલિકવિવાદિતપુસ્તકપરપ્રતિબંધમૂકેઅનેપ્રકાશિતથયેલાતમામપુસ્તકોજપ્તકરે. પુસ્તકનાલેખકઅનેપ્રકાશકવિરૂદ્ધસખ્તથીસખ્તકાર્યવાહીકરવાસંસ્થાનાપ્રમુખહાજીમોહમ્મદઆગરિયાતેમજગુજરાતપ્રદેશનાપ્રમુખઈનામુલહક્કઈરાકી, ઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-કચ્છનાપ્રમુખસૈયદહૈદરશાપીર, યુવાસમિતિનાપ્રમુખહાજીસુલતાનમાંજોઠી, કચ્છઆરોગ્યસમિતિનાપ્રમુખસૈયદહબીબશાઉપરાંતસંસ્થાનાટ્રસ્ટીઓ, શુભેચ્છકોહાજીનુરમામદરાયમા, યુસુફભાઈસંઘાર, મૌલાનાઅબુદુજાના, ડૉ.ફહીમલાલા, સૈયદઅનવરશા, સૈયદતાલિબહુશેન, મોહમ્મદઅલીકાદરી, મુનીરખત્રી, સૈયદજલાલશા, ડૉ.નઈમપોથીગરા, સાબીરભાઈકુરેશી, ડૉ.સદ્દામહુસેનટીંબલિયા, મૌલાનાશરીફસાહેબ, મૌલાનાલતીફસાહેબઓઢેજાસહિતનાઓએઅનુરોધકર્યોહતો. તેમઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-કચ્છનાપ્રવકતાજલાલશાસૈયદનીયાદીમાંજણાવાયુંહતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.