National

જોભાજપનેયુપીમાંથીદૂરકરવામાંઆવશેતોતેદેશમાંથી પણદૂરથઈજશે : મમતાએસપાનુંસમર્થનકર્યું

(એજન્સી)                                        તા.૮

સમાજવાદીપાર્ટીનાઅધ્યક્ષઅખિલેશયાદવેમંગળવારેઉત્તરપ્રદેશમાંઆગામીચૂંટણીમાંતેમનીપાર્ટીનીસારીસંભાવનાઓવિશેવિશ્વાસવ્યક્તકર્યોહતો. તેઓલખનૌમાં્‌સ્ઝ્રસુપ્રીમોમમતાબેનરજીસાથેપ્રેસકોન્ફરન્સમાંવાતકરીરહ્યાહતા. ગયાવર્ષનીપશ્ચિમબંગાળવિધાનસભાચૂંટણીમાં્‌સ્ઝ્રનીજીતબદલઅખિલેશેમમતાનેઅભિનંદનપાઠવ્યાહતા. તેમણેદાવોકર્યોહતોકે, ઉત્તરપ્રદેશમાંમમતાનાઆગમનથીભાજપહવેવધુપરેશાનથયોછે. અખિલેશેઘોષણાકરીહતીકે, ‘ભાજપનુંજૂઠ્ઠાણુંયુપીમાંચાલશેનહીં. તેઓખરાબહવામાનનેકારણેઉત્તરપ્રદેશમાંપ્રચારકરીશકતાનથીતેવાભાજપનાનેતાઓદ્વારાકરવામાંઆવેલાનિવેદનોનોઉલ્લેખકરીરહ્યાહતા. મમતાએઘોષણાકરીહતીકેતેઓ૧૫ફેબ્રુઆરીનારોજવારાણસીજશે. તેણીએકહ્યુંકે, તેઉત્તરપ્રદેશમાંચૂંટણીલડશેનહીં, પરંતુઅખિલેશનેતેના ‘ભાઈ’તરીકેઉલ્લેખકરતાંકહ્યુંકે, તેણીતેને (એસપી)નેટેકોઆપશે. મમતાએકહ્યુંકે, તેણીઉત્તરપ્રદેશમાંલોકોનેસમાજવાદીપાર્ટીનેવોટઆપવામાટેવિનંતીકરવાઆવ્યાછે. તેણીએકહ્યુંકે, જોભાજપનેઉત્તરપ્રદેશમાંથીદૂરકરવામાંઆવશે, તોતેદેશમાંથીપણદૂરથઈજશે. મમતાએકોંગ્રેસનીપણમજાકઉડાવીહતીઅનેતેનીતુલના ‘કોયલ’સાથેકરીહતી. તેમણેલોકોનેતેમનામતનેવેડફીનનાખવાનીહાકલકરીહતી. ખાસકરીનેતેણીએલઘુમતીઓઅનેતમામજાતિઓનેતેમનામતોનુંવિભાજનનથવાદેવાનીકરવાહાકલકરીહતી. મમતાએહાથરસઅનેઉન્નાવમાંબળાત્કારનીઘટનાઓમાટેઅનેનાગરિકતા (સુધારા) અધિનિયમઅનેદ્ગઇઝ્રસામેનાવિરોધપ્રદર્શનકરતાંલોકોપરકાર્યવાહીકરવાબદલભાજપમાફીમાંગેતેવીપણમાંગકરીહતી. તેણીએદાવોકર્યોકે, ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથતેમનારાજ્યમાંકોવિડસામેલડવાનેબદલેપશ્ચિમબંગાળનીચૂંટણીમાંપ્રચારકરીરહ્યાહતા. તેણીએયાદકર્યુંકેતેમનીસરકારેઉત્તરપ્રદેશમાંથીગંગામાંતરતામૃતદેહોનાઅંતિમસંસ્કારકર્યાહતાઅનેતેણીએભાજપનેઅહીંમતમાંગતાપહેલારાજ્યનીઆવીઘટનાઓમાટેમાફીમાંગવાનુંકહ્યુંહતું. તેણીએકહ્યુંકે, ભાજપેકોવિડપીડિતોનાસંબંધીઓનેરેલવેમાંખાલીજગ્યાઓપરનોકરીઆપવીજોઈએ. તેણીએવડાપ્રધાનનરેન્દ્રમોદીનીનિંદાકરીહતી, જેમણેએવોદાવોકર્યોહતોકે, તેમણેમફતકોવિડરસીઆપીહતી, તેણીએતેમનેયાદઅપાવ્યુંહતુંકેરસીમાટેનાપૈસાલોકોપાસેથીઆવ્યાહતા. મમતાએઁસ્ઝ્રછઇઈજીફંડનોપણઉલ્લેખકર્યોહતોઅનેકહ્યુંહતુંકે, સરકારેસરકારીકર્મચારીઓપાસેથીપણફંડનાપૈસાલીધાહતા, પરંતુપીએમકેરફંડનુંહજુસુધીઓડિટકરવામાંઆવ્યુંનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.