(એજન્સી)            નવીદિલ્હી, તા.૪

કોંગ્રેસનાસાંસદશશીથરૂરેજણાવ્યુંહતુંકે, નાગરિકસુધારાકાયદો (સીએએ) મૂળભૂતરીતેરાષ્ટ્રવિરોધીછે, માટેતેનેલાગુકરીશકાયનહીં, આમાટેકોંગીનેતાએસરકારનેપણઅનુરોધકર્યોહતો. જેકાયદોદેશનાકોઈપણસમુદાયનેનિશાનબનાવતોહોય, તેરીતેમૂળરીતેદેશવિરોધીછે. કેન્દ્રનીમોદીસરકારેઆકાયદોલાગુકરવોજોઈએનહીં. છેલ્લાબેવર્ષથીઆકાયદાનાનિયમોનક્કીકરવામાંઆવ્યાનથીઅનેકાનૂનલાગુકરવામાંપણઆવ્યોનથી, તેહકીકતજાણીહુંખુશછું. એશિયનન્યુઝઈન્ટરેનશનલકાર્યક્રમખાતેબોલતાંથરૂરેઉક્તવાતજણાવીહતી.

કોંગ્રેસનાસાંસદશશીથરૂરેજણાવ્યુંહતુંકે, આકાયદોજરૂરવિનાદેશનુંવિભાજનકરાવશે. તેમણેસરકારનેઅનુરોધકર્યોહતોકે, આકાનૂનદેશનાસામાજિકઅનેભાઈચારાનામાળખાનેછિન્ન-ભિન્નકરનારોછેઅનેરાષ્ટ્રમાટેજોખમીછે. વધુમાંતૃણમૂલકોંગ્રેસનાસાંસદડોલાસેનેપણજણાવ્યુંહતુંકે, કેન્દ્રસરકારેકૃષિકાયદાનીજેમસીએએકાયદોપણરદ્દકરવોજોઈએ. ગઈકાલેસંસદમાંકેન્દ્રીયમંત્રીએએકપ્રશ્નનાલેખિતમાંજવાબમાંજણાવ્યુંંહતુંકે, નેશનલરજિસ્ટ્રરઓફસિટિઝન્સ (એનઆરસી) સમગ્રરાષ્ટ્રમાંલાગુકરાશેનહીં. ટીએમસીનાસાંસદસેનેજણાવ્યુંહતુંકે, અમનેઆશાછેકે, સરકારેજેમત્રણકૃષિકાયદારદ્‌કર્યાછે, તેમએનઆરસીઅનેસીએએઅંગેનાકાયદાનેપણરદ્દકરશે. હવેઆઅંગેઅંતિમનિર્ણયસરકારેલેવાનોછે. કેન્દ્રદ્વારાત્રણકૃષિકાયદારદ્દકરાયાબાદઘણાંનેતાઓઅનેસામાજિકકાર્યકરોજણાવીચૂકયાછેકે, સરકારેકૃષિકાયદાનીજેમસીએએનેપણરદ્દકરવુંજોઈએ. આકાયદામાંએકધર્મવિશેષનેનિશાનબનાવવામાંઆવ્યોછે. કેટલાકકાર્યકરોઅનેનેતાઓદ્વારાસીએએવિરોધીઆંદોલનનેફરીજીવંતબનાવવાનીપણચેતવણીઆપવામાંઆવીહતી. આકાયદામાંધર્મનાઆધારેભેદભાવકરવામાંઆવ્યોછે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનસહિતનાપાડોશીનાદેશોનાહિન્દુ, શીખોઆકાયદાહેઠળભારતીયનાગરિકત્વમાંગીશકેછે, તેવીજોગવાઈકરવામાંઆવીછે. જેમાંથીમુસ્લિમસમાજનાલોકોનેબાકાતરાખવામાંઆવ્યાછે.