Ahmedabad

ચર્ચના ગેટ પર કોરોના સંદર્ભે બોર્ડ લગાવાયું

કોરોનાના કહેરમાં તમામ તહેવારોની ઉજવણી ફિક્કી થઈ ગઈ છે ત્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પણ નિસ્તેજ રહેશે. અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસેના ચર્ચના દરવાજા પર કોરોના સંદર્ભે બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.