કોલકાતામાં મેગા રેલી કરવાના ત્રણ અઠવાડિયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બંધારણ અને લોકશાબી બચાવોના વિપક્ષી નેતાઓના ધરણામાં સામેલ થયા હતા. જંતર મંતર ખાતેના આ ધરણાને સામાન્ય રીતે મહાગઠબંધન ૨.૦ નામ અપાયું છે. દરમિયાન મમતા બેનરજી ધરણામાં સામેલ થતા પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે જઇને પ્રાર્થના પણ કરી હતી.
આપની વિશાળ વિપક્ષી રેલી માટે મમતા બેનરજી દિલ્હી પહોંચ્યાં, ગાંધીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી

Recent Comments