માહે શવ્વાલ રમઝાન ઈદના ચાંદ અંગે પણ રમઝાનના ચાંદની જેમ મોડે સુધી સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. ભારતમાં ક્યાંય ચાંદ દેખાયા અંગેની ગવાહી કે ખબર મળી ન હતી પરંતુ ભરૂચના કેટલાક વિસ્તારમાં ચાંદ દેખાયાની જાહેરાત થતા મોડે સુધી અહમદાબાદની ગુજરાત ચાંદ કમિટીમાં ભારે કશ્મકશ જેવી પરિસ્થિતિ હતી. જો કે ગુજરાત ચાંદ કમિટીમાં મોડે સુધી કોઈ સત્તાવાર ગવાહી ન મળતા ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ શુક્રવારે ૩૦મો રોઝો થશે અને શનિવારે ઈન્શાઅલ્લાહ ઈદ થશે તેવી જાહેરાત કરી હતી.
Related Posts
Recent Posts
- E PAPER 18 MAR 2024Mar 18, 2024
- E PAPER 17 MAR 2024Mar 17, 2024
- E PAPER 16 MAR 2024Mar 16, 2024
- E PAPER 15 MAR 2024Mar 15, 2024
- E PAPER 14 MAR 2024Mar 14, 2024
Recent Comments