(એજન્સી)                                                        તા.૨૭

પ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેતેમનોપક્ષએકવખતચૂંટણીપરિણામોજાહેરથયાંબાદચૂંટણીપશ્ચાતગઠબંધનકરવુંકેનહીંતેનોનિર્ણયકરશે. ઉ.પ્ર.માંપોતાનાવોટબેઝનેમજબૂતકરવામાટેભાજપઅનેસપાબંનેનેધ્રુવીકરણમાંફાવટઆવીગઇછેએવોઆક્ષેપકરતાંકોંગ્રેસનાનેતાપ્રિયંકાગાંધીવાડરાએજણાવ્યુંહતુંકેઆભાગલાવાદીવાચાળતાનોસૌથીમોટોફાયદોશાસકપક્ષનેથશેઅનેઆથીલોકોનેઅન્યપ્રકારનીરાજનીતિનીપસંદગીઆપવાનીજરુરછેકેજેથીતેઓધાર્મિકકેજ્ઞાતિવાદીધોરણેસમાજનુંવિભાજનનકરે.

કૃષિકાયદાઓઅનેલખીમપુરખીરીઘટનાએખેડૂતોનેખૂબજદુઃખપહોંચાડ્યુંછેએવુંટાંકીનેપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેખેડૂતોપ્રત્યેસરકારનીઉદાસીનતાઅનેવિરોધીઅભિગમઉ.પ્ર.નાપશ્ચિમબેલ્ટમાંવિધાનસભાચૂંટણીનાપરિણામોનિર્ધારીતકરવામાંમહત્વનીભૂમિકાભજવશે.

પીટીઆઇસાથેનીએકખાસવાતચીતમાંપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેતેમનોપક્ષમહિલાઓનેકેન્દ્રમાંરાખીનેચૂંટણીલડીરહ્યોછેઅનેપક્ષ૪૦ટકાટિકિટોમહિલાઓનેઆપશે. તેમણેજણાવ્યુંહતુંકેમહિલાઓએવસ્તીના૫૦ટકાજેટલીછેઅનેતેઓપોતાનામૂલ્યોઅનેતાકાતનુંરાજકીયસંદર્ભમાંસ્વીકારીનેરાજકીયઅનેચૂંટણીકીયબળમાંતેમનેમજબૂતકરીશકેતોતેઓઆપણારાષ્ટ્રનીરાજનીતિનેબદલીશકેછે.

ઉ.પ્ર.નીચૂંટણીમાંચાવીરુપમુદ્દાઓઅનેકૃષિવિધેયકતેમજલખીમપુરખીરીઘટનાનીકોઇઅસરપડશેકેકેમ ? તેઅંગેપૂછતાંપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેજુદાજુદારાજકીયપક્ષોજુદાજુદામુદ્દાઓઉઠાવીરહ્યાંછે. આમાંનાકેટલાકમુદ્દાઓભાગલાવાદીછેઅનેજ્ઞાતિકેધાર્મિકનાધોરણેચર્ચાનુંધ્રુવીકરણકરવાનોઇરાદોછે. યુપીનીરાજનીતિનીઆવાસ્તવિકતાછેકેચૂંટણીઓઆરીતેલડાયછેઅનેજીતાયછેપરંતુહુંદ્રઢપણેમાનુંછુંકેતેમાંફેરફારથવોજોઇએ. ચૂંટણીવિકાસ, રોજગાર, રોજગારસર્જન, આરોગ્યસેવાઓ, શિક્ષણજેવામુદ્દાઓપરલડાવીજોઇએ. કોંગ્રેસઉ.પ્ર.માંસકારાત્મકઅનેપ્રગતિશીલએજન્ડાપરકામકરીરહીછે. તેમણેજણાવ્યુંહતુંકેઅમેનેગેટીવબાબતોમાંપડવામાગતાંનથી.